________________
આવશ્યકસૂત્રન કર્તા કોણ ?
[ ૭૪૫
જ છે, અર્થાત્ લાગસ્સનું મૂળ સૂત્ર શ્રી. ભદ્બાહુવામીકૃત છે અને બાકીનાં આવશ્યકત્રાની નિયુક્તિ જ માત્ર શ્રી. ભદ્રમાડુસ્વામીકૃત છે. પરન્તુ લેગસ્સ સિવાયનાં અન્ય આવશ્યકનાં સૂત્રેા તે શ્રી. ભાહુસ્વામીથી ભિન્ન અન્ય શ્રુતસ્થવિરાનાં રચેલાં છે.’ એ તે પ્રશ્નના ઉત્તરકથનને! સાર છે. સેનપ્રશ્નને સંપૂર્ણ પાઠ આ પ્રમાણે છે ઃ—
आवश्यकान्तर्भूतच विंशतिस्तवस्वारातीय कालभाविना श्रीभद्रबाहुस्वामिनाङकारीत्या चाराङ्गवृत द्वितीयाव्ययतस्यादौ तत्र किमहमेव सूत्र भद्रबाहुनाकार सर्व्वाणि वा आवश्यकसूत्राणि कृतान्युत पूर्वगगध े: कृतानीति किं तत्त्वमिति प्रश्नः ? अत्रोत्तरं - आचाराङ्गादिकमङ्गप्रविष्टं गणभृद्भिः कृतम्, आवश्यकादिकमनङ्गप्रविष्टमङ्गक देशोपजीवनेन श्रनस्थविरैः कृतमिति विचारामृत प्रहाऽऽश्यक वृत्त्याद्यनुसारेण ज्ञायते, तेन भवास्वामिनाssवश्यकान्तर्भूतवतुर्विश तेस्तवरचनमपराssवश्यकरचनं च निर्यु किरूपतया कृतमिति भावार्थ: श्रीआचाराङ्गवृत्त तत्रैवाधिकारेऽस्तीति बोध्यमिति ॥
—Àનવ્રુક્ષ, પૃ॰ ૧૨, પ્રશ્ન ૧૩
ઉપરનાં ચારે પ્રમાણા જ્યાં સુધી ખાટાં સાબિત ન થાય ત્યાં સુધી હું મારા અભિપ્રાય બદલું તે તેને અથ એ જ થાય કે વિચાર વિનાની કાઈ પણ એક રૂઢિમાત્રને સ્વીકારી લેવી.
આવશ્યકસૂત્ર ગધરકૃત નહિ, પરન્તુ અન્ય સ્થવિરકૃત છે એ અભિપ્રાયનું સમર્થન કરનારાં જે પ્રમાણા મારા જોવામાં આવ્યાં તે ઉપર ઢાંકવા પછી હવે આવશ્યકસૂત્રને ગણધરકૃત માનનાર પક્ષનાં પ્રમાણાનું પરીક્ષણ કરવાનું કાર્ય માત્ર બાકી રહે છે. મારા આ મતના વિરોધી તરીકે જે પ્રમાણા ટાંકવામાં આવે છે. તે આગમાઠ્યસમિતિ દ્વારા પ્રકાશિત થયેલ વિશેષાવશ્યકભાષ્યના ગૂજરાતી અનુવાદ ભા. ૧ માં ઉપોદ્ઘાતના પૃ. ૨ ઉપર જોવામાં આવે છે.
.
આ પ્રમાણેાની પરીક્ષાની સગવડ ખાતર હું તે સંતે ચાર વિભાગમાં વહેંચી નાખુ છું: (૧) આવશ્યક કાણે કર્યું... એ પ્રશ્નના ઉત્તર માટે જૈનત' દ્વારનું વિવરણ, ( ૨ ) ભગવાન પાસેથી શ્રીગૌતમાદિને સામાયિક આદિ સાંભળવાના પ્રયાજનનું વર્ણન, (૩) ભગવાનથી સામાયિક પ્રગટ થયાનું વણૅન, અને (૪) અગપ્રવિષ્ટ તેમ જ અંગબાહ્ય શ્રુતની વ્યાખ્યા.
(૧) સામાયિક આવશ્યક કાણે રચ્યું ? એ પ્રશ્નના ઉત્તરમાં ભાષ્યકાર શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની ગાથા નીચે પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org