SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૦ ] દર્શન અને ચિંતન આગળ ચાલતાં જગકર્તાની ચર્ચા વખતે તેઓએ જે વિનાદક ટાથી તે ઉંમરે જગક પણાનું ખંડન કરી તખળે સ્વપક્ષ મૂકયો છે ( મેાક્ષમાળા ’–૯૭), તે ભલે કાઈ તે વિષયના ગ્રંથના વાચનનું પરિણામ હાય, છતાં એ–ખંડનમંડનમાં એમની સીધી તર્ક પટુતા તરવરે છે. કાઈ તે પત્ર લખતાં તેમણે જૈન પરંપરાના કેવળજ્ઞાન શબ્દ સંબધી રૂઢ અર્થ વિશે જે વિાષક શકા શાસ્ત્રપાઠ સાથે ટાંકી છે (૫૯૮), તે સાચા ત પટુને સ્પર્શે એવી છે. જે વિશેની શંકા માત્રથી જૈન સમાજરૂપ ઇન્દ્રનું આસન ક`પી, પરિણામે શંકાકાર સામે વનિધૌષના કારા અનન્યભક્ત નિર્ભયપણે શકા ૨૯મા વર્ષનું નિર્ભય અને પકવ થાય છે, તે વિશે શ્રીમદ જેવા આગમને જિજ્ઞાસુને લખી મોકલે છે, તે તેમનું તર્ક બળ સૂચવે છે. ભારતવર્ષની અધાતિ જૈન ધમને આભારી છે એમ મહીપતરામ રૂપરામ ખેલતા ને લખતા. બાવીસેક વર્ષોંની ઉંમરે શ્રીમદ તેમની પાસે પહોંચ્યા. તેમણે મહીપતરામને સવાલા પૂછ્યા માંડ્યા. સરલચિત્ત મહીપતરામે સીધા જ જવાએ આપ્યા. આ જવાબના ક્રમમાં શ્રીમદે તેમને એવા પકડવા કે છેવટે સત્યપ્રિય મહીપતરામે શ્રીમદના તર્ક બળને નમી સ્પષ્ટપણે સ્વીકારી લીધું કે આ મુદ્દા વિશે મેં કાંઈ વિચાર્યું નથી. એ તા ઈસાઈ સ્કૂલોમાં જેમ સાંભળ્યું તેમ કહું છું, પણ તમારી વાત સાચી છે (૮૦૮). શ્રીમદ અને મહીપતરામનેા આ વાર્તાલાપ મઝિમનિકાયમાંના મુદ્દે અને -આશ્વલાયનના સંવાદની ઝાંખી કરાવે છે. સત્સત્ વિવેક-વિચારણાબળ અને તુલનાસામર્થ્ય શ્રીમદમાં વિશિષ્ટ હતાં. જૈન પરંપરામાં હંમેશાં નહિ તો છેવટે મહિનાની અમુક તિથિઓએ લીલાતરી શાક આદિ ત્યાગવાનું કહ્યું છે. જૈના વ્યાપારી પ્રકૃતિના હાઈ, તેમણે ધમ સચવાય અને ખાવામાંય અડચણ ન આવે એવા ભાગ શોધી કાઢયો છે. તે પ્રમાણે તેઓ લીલોતરી સૂકવી સૂકવણી ભરી રાખે છે અને પછી નિષિદ્ધ તિથિઓમાં સૂકવણીનાં શાર્કા એટલા જ સ્વાદથી ખાઈ લીલાતરીના ત્યાગ ઊજવે છે. આ બાબત શ્રીમદના લક્ષમાં નાની જ ઉંમરે આવી છે. તેમણે મેક્ષમાળામાં (૫૩) એ પ્રથાની યથાર્થતા-અયથાર્થતા વિશે જે નિણૅય આપ્યો છે, તે તેમનામાં ભાવી વિકસનાર વિવેકશક્તિના પરિચાયક છે. આર્દ્ર એસે ત્યારથી કરી જૈન પરંપરામાં ખાસ નિષિદ્ધ મનાય છે. ત્યારે સવાલ થાય છે કે શું આર્દ્ર પછી કેરી ન જ ખાવી ? અગર તે તે C ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy