________________
મને કયા આદશે કાશીમાં બાંધે?
[૨૭૧ પ્રકટેલી. આ તેમનો આદર્શ મને કાશીમાં પ્રેરક બન્યો અને તે જ આદર્શને પિતાની ઢબે વશ થઈ મેં બહુ જ નાના પાયા ઉપર મારી પ્રવૃત્તિનાં મંડાણ માંડ્યાં. મારે ઉમેરવું જોઈએ કે શ્વેતાંબર કોન્ફરન્સ અને કેટલાક અંગત મિત્રો હું ધારું તે કરતાં પણ મારા કાર્ય પક્ષે વધારે અનુકૂળ હતા અને છે, તેમ છતાં મેં વિશાળ આદર્શ સામે રાખીને પણ નાના પાયે પ્રવૃત્તિ કેમ શરૂ કરી, એને જવાબ મારી મર્યાદામાં છે. અત્યારે તે હું આ લેખદ્વારા પ્રથમના બે લેખની પુરવણીરૂપે એટલું જ સૂચવવા માગું છું કે જે મારા કાશીના વસવાટનું કે અલ્પ–સ્વલ્પ પ્રવૃત્તિનું મૂળ કારણ હોય તે તે ઉપર સૂચવેલ આદર્શ જ છે.
–જૈન, ૧૦ જાન્યુઆરી, ૧૯૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org