________________
અધ્ય"
[૩૧ લગીના કોઈ પણ આચાર્યે અર્યો ન હતો. આવી તે ગાંધીજીની અનેક સિદ્ધિઓ છે. એવી સિદ્ધિવાળો માનવ સામાન્ય નથી, એ મહામાનવ છે, કેમકે એનું જીવન મહત્વ છે અને તેથી જ એનું મૃત્યુ પણ મહત છે; કેમકે તે મૃત્યુંજય છે. કેમકે તેની સામે મૃત્યુ જ મરી જાય છે. અને તે સમગ્ર માનવ-જાતિની ચેતનાના ઊંડામાં ઊંડા સ્તરમાં પ્રવેશ કરી ચેતનાની સપાટીને જ ઊંચે આણે છે.
-પ્રબુદ્ધ જૈન, ૧ માર્ચ ૧૯૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org