________________
પરિચયથાડો પણ છાપ ઘણી ઊંડી
[૧૧૭ એમના કંડ મેધ જેવા ગંભીર અને આહ્લાદક છે. શ્રોતાઓને પોતાની ગંભીર ગનિગરાથી મેારાની પેઠે તેએ નચાવતા અને રસદ્ગારથી ટહુકારાવતા.
આ વખતે હું તેમને પ્રત્યક્ષ મળી શક્યો નહિ પણ મળવાની વૃત્તિ અંતરમાં જન્મી. મેં અત્યાર લગી તેમનું કાઈ લખાણ વાંચ્યું ન હતું.
એમની ‘ રસધાર ’ની ચેાપડીએ ઘરમાં હતી છતાં સાંભળેલી નહિ. કયારેક મનમાં આવ્યું કે નિરાંત મળે તે એ જોવી જરૂર. અનુકૂળતાએ અધી નહિ તે। એમાંથી કેટલીકના કેટલેાક ભાગ સાંભળી ગયા અને આણ્યાવસ્થામાં જે ગ્રામજ્જન તેમ જ લાગીતાના સંસ્કાર ઝીલ્યા હતા અને જે સંસ્કાર હવે ગત જન્મના સંસ્કાર જેવા થઈ ગયા હતા તે બધા એકેએક મનમાં ઊભરાવા લાગ્યા.
શ્રીમતી દમયંતીબેનના અવસાન પછી ક્યારેક મુંબઈમાં અમે બન્ને મળ્યા. જમવાનું સાથે હતુ' એટલે ખુલ્લે દિલે વાતચીતની તક મળી. મેં આ પ્રથમ મુલાકાતે જ એમ અનુભવ્યું કે આ માણસ માત્ર કુંડની અક્ષિસવાળા સુગાયક જ નથી પણ એ તે ચિંતન અને સ ંવેદનથી પણ સ્વચ્છ હૃદયના પુરુષ છે. અમે પ્રથમ મળીએ છીએ તે કાંઈક વચ્ચે સકાચના પડદા છે એ ભાવ જ મારા મન ઉપર ન રહ્યો. ને ફરી તેમની સાથે વધારે પરિચય કરવાની વૃત્તિ પ્રબળ થઈ. અત્યાર લગીમાં એમનું સાહિત્ય અને એમનાં લખાણા ધણાં પ્રસિદ્ધ થયેલાં, મારે ત્યાં પણ એમની કેટલીક ચાપડીએ હતી છતાં એક અથવા બીજે કારણે મે' એમાંનું ભાગ્યે જ કાંઈ વાંચ્યું કે સાંભળ્યું હશે.
(
કયારેક કયારેક ‘ ફૂલછાબ'ના અકે બહુ જ જૂજ પ્રમાણમાં સાંભળવા પામતા. એમાં · સાંબેલાના સૂર ' વાંચવા હું બહુ લલચાતે. ‘ જન્મભૂમિ ’માં કલમ અને કિતાબ’તું પાનું રહેતું, તે પણ જ્યારે મળે ત્યારે સાંભળી જવા બહુ લલચાતે. સાંબેલાના સૂર અને કલમ કિતાબનાં પાનાં જે કાંઈ બહુ ઘેાડાં સાંભળ્યાં છે તે ઉપરથી તે જ વખતે મારું અનુમાન થયેલું કે હો ન હો પણ આને લેખક મેધાણી જ હોવા જોઈ એ. એમાં કાઠિયાવાડી ભાષાના સૌમ્ય પણ ધોધમાર પ્રવાહ અને માહિતીપૂર્ણ, પનાપ્રધાન તેમ જ બહુશ્રુત વિચાર જોઈ એમ થતું કે ખરેખર મેધાણી પારદર્શી અને તટસ્થ વૃત્તિના છે. · પ્રજાબંધુ'નાં ‘ મંથન’ અને ‘ચક્રવાક’ વાંચનાર એને કદી છોડી ન શકે તે ‘સાંબેલાના સૂર’ અને ‘કલમ કિતાબ' તા તેથીયે
'
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org