________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૬૩
असंभ्रमा विलज्जत्वमवज्ञा प्रतिवादिनी (1) हासो राक्षः स्तवश्चेति पश्चैते जयहेतवः ॥ २ ॥
સ્વસ્થતા, લજજાને ત્યાગ, પ્રતિવાદીની અવજ્ઞા, હાસ્ય અને રાજસ્તુતિ એ પાંચ જયપ્રાપ્તિનાં નિમિત્તે છે.
उच्चैरुद्घोष्य जेतव्यं मध्यस्थश्चेदपण्डितः । पण्डितो यदि तत्रैव पक्षपातोऽधिरोप्यताम् ॥ ३ ॥
જે મધ્યસ્થ પંડિત ન હોય તે ઊંચે સ્વરે ઘેષણ કરીને અર્થાત બુમરાણુ કરી મૂકીને જય મેળવો; અને જે મધ્યસ્થ પતિ હેય તે તેના ઉપર પક્ષપાતનો આરોપ મૂકવે.
लाभो हेतुर्धन साध्यं दृष्टान्तस्तु पुरोहितः । आत्मोत्कर्षों निगमनमनुमानेष्वयं विधिः ॥ ४ ॥
લાભ એ હેતુ, ધન એ સાધ્ય, પુરોહિત એ દષ્ટાન્ત; અને આકર્ષ એ નિગમન-(બસ) અનુમાનેમાં આ વિધિ છે.
+अलभ्यं शास्यमानेन तत्त्वं जिज्ञासुना चिरम् । जिगीषुणां ह्रियं त्यक्त्वा कार्यः कोलाहलो महान् ॥ ५ ॥ જયની ઈચ્છાવાળા વાદીએ શરમ છોડી માટે કોલાહલ કરો.
-પુરાતત્ત્વ, પુસ્તક ૩
+ “સ્ટાચાર 'તિ “અ૪
જાનન પ્રતિ જ દર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org