SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ સુર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે [૨૫ એમાંથી જૈનેતરને પણ બહુ નહીં તે ડુંક પણ વિચારવા જેવું મળશે જ. મેં જ્યારે જ્યારે સમાજની બાબતમાં લખ્યું છે ત્યારે મુખ્યપણે જૈન, સમાજને જ લક્ષમાં રાખ્યો છે, તેનું કારણ એ નથી કે બીજા સમાજ કરતાં જૈિન સમાજને હું ચડિયાત માનું છું. પણ તેનું કારણ માત્ર એટલું જ છે, કે હું મારું વક્તવ્ય જૈન સમાજને સમજાવી શકું ને કેટલીક ત્રુટીઓ તરફ તેનું ધ્યાન ખેંચી શકું તે તે દ્વારા મારી અલ્પશકિતને ઉપયોગ બીજા સમાજે માટે પણ સુકર બને. આ જ કારણથી હું જન-જૈનેતર બધાને સમાનભાવે વાંચવા-વિચારવા વિનવું છું* –સમયધર્મ, વર્ષ ૧૬, અંક ૨૦-૨૧-૨૨ (વિ. સં. ૨૦૦૩) * શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રકના સ્વીકાર નિમિત્તે, શ્રી વિજયધર્મસૂરિજીના સ્વર્ગવાસની પચીસમી જયંતી પ્રસંગે, ભાવનગરમાં તા. . ૨૯-૯-૪૭ના રોજ આપેલ ભાષણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy