________________
સજીવ ચિત્ર*
[૫] આજે રતિભાઈને મેં ફોટો લેવરાવવાની સર્વથા ના પાડી છે–જો કે તેમની પૂરી તૈયારી હતી. તમે કાંઈ પણ લેજના વિચારી હોય તેને ધકક્કો લાગે તે ખોટું નથી. કોઈ વ્યક્તિ એ માટે જેટલે ખર્ચ કરત તે દુષ્કાળમાં જરૂર કરે.
સામાજિક ફંડમાંથી જે આ ખર્ચ કરીએ તે દંભ જ ગણાય. વળી ફોટાથી કશો જ હેતુ નથી સરતો, જે કરવાનું છે તે બીજું જ છે. - સાધારણ કે ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓમાં જેટલે અંશે વિદ્યાજ ઊતરશે તેટલે અંશે આશ્રમ સ્થાપ્યાનો ઉદ્દેશ સધાયો ગણાશે. ભારે મુખ્ય હેતુ એ જ છે, અને એ સિદ્ધ થાય તે જ સજીવ ચિત્ર છે. બીજાની દેખાદેખીથી આપણે ન તણાઈએ.
શ્રી દલસુખભાઈ માલવણિયા ઉપર તા. ૫-૩-૪૯ના રોજ લખેલ એક પત્રમાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org