________________
૧૩૨]
દર્શન અને ચિંતન
છું કે આ પૈસાની ઉચાપતના તેમ જ થાપણ એળવવાના જમાનામાં શ્રી મણિભાઈનું વન શાસ્ત્રમાં વર્ણિત સાચા જૈનને શેખે તેવું જ છે.
મભાઈ ભણેલ બહુ નહિ. ગુજરાતી અને હિંદી સારાં લખાણા ખૂબ વાંચે પણ તેમાંથી સારભાગ એવા પકડે કે જે તેમનાં કામમાં પ્રગટ થાય. પેાતે પાછળ રહી ખીજા સુયાગ્ય કાર્યકર્તાને આગળ આવા અને તેના ઉપર એવા વિશ્વાસ મૂકવે કે જેથી તેને કામ કરવામાં કદી નિરાશા ન વ્યાપે અને કામમાં આવી પડતી આર્થિક કે બીજી મુશ્કેલીઓને ભાર પેાતાને માથે વહેારવા એ મણિભાઈની ખાસ વિશેષતા. તેથી જ આપણે જોઈ એ છીએ કે મુંબઈ જૈન યુવક સંધને શ્રી ચિમનલાલ ચકુભાઈ, શ્રી પરમાનંદ કાપડિયા, શ્રી દીપચંદભાઈ, શ્રી તારાચંદ કાઠારી આદિ કા કર્તાઓ મળ્યા છે અને અત્યારે સૌનુ ધ્યાન ખેંચે એવી વિવિધ પ્રવૃત્તિએ સંધ ચલાવે છે.
મને તે જ્યારે મળે ત્યારે મણિભાઈ એક જ વાત કહે કે મારે લાયક કામ બતાવજો. અને મેં જોયું છે કે તેમના એ ઉદ્ગારા કદી ઔપચારિક ન હતા. શરીર ખૂબ લથડ્યું ત્યારે પણ કરેલ સંકલ્પને સિદ્ધ કરવા ૬ સંયુક્ત જૈન વિદ્યાથીગૃહ ' માટે તેમણે અકલ્પ્ય જહેમત ઉઠાવી છે.
મેં એ પણ જોયું છે કે તેમના ચિ. રમણલાલ પિતા પ્રત્યે કેવા વફાદાર અને કેવા કહ્યાગરા. આ એક વારસાગત ગુણ છે કે જે બહુ એછા કુટુમેમાં આજે દેખાય છે. શ્રી મણિભાઈ ને પોતાના વનમાં આ એક પરમ સંતાષ હશે એમ હું સમજુ છું.
ગયા જૂનની ૧૦મી તારીખ આસપાસ મુંબઈમાં તેઓ સાવ લથડેલી તબિયતે મેટરમાં આવી મળી ગયા. અને હું શરમાઈ ગયા કે આજ જાઉં કાલ જાઉં એમ કરતાં મેાડું થયું તે મણિભાઈ છેવટે આવ્યા વિના ન રહ્યા.
'
એક રીતે તેમણે સાચેસાચું જીવી જાણ્યું છે. સમજદાર સમક્ષ ૧નને નમૂના રજૂ કર્યો છે. કાર્યકર્તાઓ સમક્ષ પ્રવૃત્તિએ પાથરી છે. વિદ્યાથી ગૃહના ભાવિ વિશાળ કાર્ય અને પ્રમુદ્ધ જૈન ’ના ભાવિ ઉત્કર્ષ માટે મા મેાકળા છે. આપણે સહુ પાછળના તેમના પ્રત્યે માન ધરાવનાર તે બધી પ્રવૃત્તિઓને પૂરા વેગ આપીએ અને યુવકસ બને એવા વિકસાવીએ કે ખીજા નામશેષ થયેલા યુવકસંઘે કરી બળ પામે તેમ જ કાર્ય કરતા થાય તે શ્રી મણિભાઈનું સ્મરણ વધારે લેખે લાગ્યુ' ગણાશે.
—પ્રમુદ્ધ જૈન, ૧ ઑગસ્ટ ૧૯૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org