SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ સાંચદયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૩૧ થને પંચાગ્નિ તપ તપીશું? અથવા તપ કરતાં કરતાં મૃત્યુ પામીને પાષાણથી મસ્તક કથારે ભેદાશે? નિર્જન અરણ્યમાં અમારા નિવાસ કયારે થરો? —ત્યાદિ અનેક પ્રકારે ઉપદેશ આપ્યા. ત્યાર બાદ દાનવાએ કહ્યું ઃ હું શુક્ર ! અમેને દીક્ષા આપ. તથાસ્તુ એમ કહી શુક્ર ખેલ્યો. “અન્ય દેશને પ્રણામ ન કરવા. એક વાર ભોજન હસ્તપાત્રમાં કરવું. કુશકીટ રહિત પાણી ઊભા ઊભા પીવું, અન્યની નજર ન પડે તેમ પ્રિય–અપ્રિય વસ્તુને સમાન ગણી વાપરવી–એમ નિયમા અને દીક્ષા આપી. શુક્ર સ્વર્ગે ચાયા ગયા. ત્યાં જઈ તેણે બધી હકીકત દેવાને કહીં એટલે દેવા નર્મદા તટે આવ્યા. પ્રહ્લાદ વિનાના દૈત્યાને જોઈ સંતુષ્ટ થઈ ઇન્દ્રે નમુચિ આદિ દૈત્યોને કહ્યું —હે ત્યા ! પહેલાં તમે સ્વર્ગોમાં રાજ્ય કર્યું. હવે આ નમ્રમુણ્ડી, કલુયુક્ત, વેલાપક વ્રત કૅમ શરૂ કર્યું છે? ઉત્તરમાં દૈત્યોએ કહ્યું——હવે અમે અસુરપણુ છેાડી ઋષિધમ સ્વીકાર્યો છે, દરેક પ્રાણીને ધવૃદ્ધિકારક તત્ત્વ કહીએ છીએ. જા, તું નિર્ભય થઇ સ્વર્ગમાં રાજ્ય કર. એ સાંભળી ઇન્દ્ર સ્વાઁમાં ગયે. (આનંદાશ્રમ ભા૦ ૩, અ૦ ૧૩, પૃ૦ ૮૨૭) જેમ લોકે ચંડાળની સામે જોતા નથી તેમ અવૈષ્ણવ બ્રાહ્મણની સામે ન જોવું. કાઈ વૈષ્ણવ હાય, પછી ભલે તે વખાદ્ય હાય તાપણુ, એના વડે સંસાર પવિત્ર થાય છે. (અ. ૨૪૫, શ્લેા. ૩૪ તથા અ. ૨૫૨, શ્વે. પર) જે બ્રાહ્મણે ચક્રની છાપ લીધી નથી તેને સંગ દૂરથી પરિહરવા. (અ. ૨૫૨ શ્લો. ૫૧ ) દિલીપ—આપે જે જીવ અને પર વગેરેનું સ્વરૂપ કહ્યું, સ્વર્ગ તથા મોક્ષનું સ્વરૂપ તથા તેનાં સાધન કહ્યાં તે બધું હું સમજ્યા. પણ હે ગુરે ! મારા મનમાં એક શંકા છે અને તે એ કે બ્રહ્મા અને રુદ્ર મહાભાગવત છતાંય આવા ગૃહિત રૂપને કેમ પામ્યા? વસિષ્ઠ—રાજન ! તમારી શંકાનું નિરાકરણ આ પ્રમાણે છે. મંદર પર્વત ઉપર સ્વાયંભુવ મનુના દીવ સત્ર પ્રસંગે શાસ્ત્રપડિત અનેક ઋષિઓ ભેગા થયા. તે વખતે દેવતત્ત્વના સ્વરૂપ વિષે તે ઋષિએ ચર્ચા કરતાં એવા પ્રશ્ન કર્યો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણમાં કયેા દેવ અવ્યય, પરમાત્મા અને સનાતન છે? એમાંના કેટલાક ઋષિઓએ તે મહાનમાં મહાન દેવ કહ્યો. કેટલાકે બ્રહ્માને જ પૂજ્ય કહ્યો. કાઈ એ શ્રીપતિને સનાતન જણાવ્યો. કાઈ એ સૂર્યને પૂજ્ય જણાવ્યે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy