SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ આવે ને આટલા આઘાત કેમ ? [ ૧૨૩. ગુંજે છે. ડોકટરનું કથન એટલું જ હતું કે જો વસ્તુ સાચી હાય તા ઐતિહાસિક ભૂમિકા ન હોવા છતાં રાખવામાં શી અડચણુ? પરમાન ભાઈની દલીલ એ હતી કે, જે કાળ વિષે આપણે લખતા હોઈ એ તેના પૂરતા પુરાવાઓનુ અધ્યયન કર્યા સિવાય લખીએ તે! એ પ્રમાણિક ન ગણાય. પણ એમની વધારે સચાટ લીલ તેા એ હતી કે કાઈ પણ લખનારે લખ્યું હોય તેટલુ છપાવી કાઢવાને તે લેાકેાને પીરસવાના મેહ શા માટે જોઈ એ ? આ દલીલ સાંભળતાં જ ડૉકટરે તરત અતિ નમ્રપણે કહ્યું કે, ' ખુશીથી એ ભાગ કાઢી નાખેા. અલબત્ત, મેં ઐતિહાસિક પુરાવાઓનુ અધ્યયન નથી જ કર્યું. સામાન્ય વાચન તે કલ્પનાના બળે લખ્યું છે.’ડૉકટરની આ નિખાલસતાની મારા મન ઉપર બહુ ઊંડી છાપ પડી. તેઓ મને જ્યારે મળે ત્યારે કહેતા કે હું લખું છું પણ શીખાઉ છું. પરમાનભાઈ જેવા મારા લેખના કણ પરીક્ષક ન હોય તેા ક્યારેક કાચું પણ કપાય. આ છેલ્લા પ્રસંગે મેં મારી જાતને તપાસી તે મને પણ લાગ્યું કે હું લેખના પ્રથમ વાચને તે વિષે ચાક્કસ તે કડક અભિપ્રાય ન આપી શકયો એ મારી પણ નબળાઈ ખરી. —પ્રબુદ્ધ જૈન, ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૭.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy