SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ અ. [૫૫ વાંચનાર બધાના કાન પોતપાતાની માની લીધેલી સંસ્કૃતિની કીર્તનકયા સાંભળવા એકાંતથી ટેવાઈ જાય છે; અને તેની વિરુદ્ધ સાથે સાળ આની સાચું કહેવામાં આવે તો તે સંસ્કૃતિપ્રિય લોકો મરવા કે મારવા તૈયાર થઈ જાય છે. ’ 6 મારા આ કથનથી તે ભાઈ મૌન રહ્યા. પણ મારી અંગત વાતચીત અહીં નોંધું છું, તે તે એ દર્શાવવા કે હું જે આવની વિકૃતિ અને ત્રુટિઓને શથી પણ વર્ણવતાં કે લખતાંસ કાચ સેવતા હતા તે ત્રુટિઓ અને તે વિકૃતિઓ કિશોરલાલભાઈ એ ખૂબ માકળા મનથી સમૂળી ક્રાંતિ ’માં રજૂ કરી છે. જ્યાં સુધી હું સમજવા પામ્યા છું ત્યાં સુધી એમ કહી શકાય કે તેમણે ‘ સમૂળી ક્રાંતિ ”માં બધા વર્ગોંની ધમ, સમાજ, અ કારણ, રાજકારણ અને શિક્ષણ વિશેના પ્રશ્નો વિશેની ગેરસમજૂતી અને ખેાડખામીઓ રૂપે વિકૃતિ જ વર્ણવી છે. તેમણે જોઈ લીધું હાવું જોઈએ કે જે સદ્ગુણી જીવનમાં સંસ્કૃતિરૂપે પચી ગયા છે તે તેા છેજ. એને કહી, મેાટા રૂપમાં બતાવી, લેાકેાને ફીસલાવવાની, ફુલાવવાની કે મેાટાભા અનાવવાની શી જરૂર છે? જરૂર હોય તો તેમની ખેાડખામી અને ભૂલા બતાવવાની જ છે. આ દૃષ્ટિથી સમૂળી ક્રાંતિ 'એ પ્રજાજીવનનું નબળું પાસું રજૂ કરે છે ને તેને નિવારવા સકેત કરે છે. * Jain Education International For Private & Personal Use Only –મુદ્ધિપ્રકાશ www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy