SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧ર૪૯ સભામાં જેને ગર્વ તૂટી ગયું છે એ વાદી પિતાની મિથ્યા આત્મસંભાવનાથી આઘાત પામી આખી રાત અશુભ વિતર્કોથી ઘેરાયેલા હૃધ્યવાળે થઈ ઊંધ લઈ શકતા નથી. ૧૩ | यदि विजयते कथञ्चित्ततोऽपि परितापभग्नमर्यादः ॥ स्वगुणविकत्थनदुषिक(?)स्त्रीनपि लोकान् खलीकुरुते ॥ १५॥ उत जीयते कथञ्चित् परिषत्परिवादिनं स कोपान्धः ॥ गलगर्जेनाकामन वैलक्षाविनोदनं कुरुते ॥ १६ ॥ જે વાદી કોઈ પણ રીતે જીતે તે તેથી થતી ખુશીમાં તે મર્યાદા તેડી આત્મપ્રશંસાથી ફુલાઈ જઈ ત્રણે લેકની અવજ્ઞા કરે છે. પરંતુ જો હારે તો તે વાદી ધાંધ થઈ સભા અને પ્રતિવાદી ઉપર ઊંડી ગર્જના દ્વારા આક્રમણ કરતા પિતાની ઝાંખપને દૂર કરે છે. જે ૧૫ ૧૬ છે वादकथां न क्षमते दीर्घ निःश्वसिति मानभंगोष्णम् । रम्येऽप्यपरतिज्वरितः सुहृत्स्वपि वज्रीकरणवाक्यः ॥ १७ ॥ જ્યારે વાદી વાદકથા નથી સહી શકતા ત્યારે માનભંગના ભયથી ગરમ અને લાંબે નિસાસે મૂકે છે. અને તે રમ્ય સ્થાનમાં પણ બેચેનીથી સંત થયેલે હાઈ મિત્રોના પ્રત્યે પણ વજ જેવાં તીણુ વચને બેલવા લાગે છે. ૧૭ | दुखमहंकारप्रभवमित्यं सर्वतन्त्रसिद्धान्तः । अथ च तमेवारूढस्तत्त्वपरीक्षां किल करोति ॥ १८ ॥ સર્વ શાસ્ત્રકારોને એ મત છે કે અહંકાર એ જ દુઃખનું મૂળ છે, છતાં તે જ અહંકારને આશ્રય લઈ વાદી તત્વની પરીક્ષા કરવા ઈચ્છે છે. જે ૧૮ છે ज्ञेयः परसिद्धान्तः स्वपक्षबलनिश्चयोपलब्ध्यर्थम् । પાઘલક્ષમણમપુત્ય તુ સતામના વારા | ૨૨ પિતાના પક્ષબળના નિશ્ચયની ઉપલબ્ધિ (ખાતરી) માટે જ બીજાને સિદ્ધાંત જાણ લે આવશ્યક છે; પરંતુ સામાના પક્ષને ક્ષોભ પમાડવાના ઉદ્દેશથી તેને સિદ્ધાંત જાણવો એ તો સજ્જનો માટે અનાચાર જ છે. જે ૧૯ स्वहितायैवोत्थेयं को नानामतिविचेतन लोकम् ॥ શઃ સર્વત્રં ત ાતિ તે ઘઉંમત | ૨૦ | ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy