________________
મારા પજામના પ્રવાસ
[ ૨૦૩
બધા વપરાશ છે કે તુવરને લાકા ઓળખતા જ નથી એમ કહુ' તે ખોટુ નથી, આ વાત એક રસિક હકીકતથી સ્પષ્ટ કરી દઉં.
'
હું જ્યારે અમદાવાદથી નીકળવાને હતા ત્યારે ગુજરાનવાલામાં વસતા. મારા એક ગુજરાતી મિત્રે એ ચીજ સાથે લાવવા તાર કર્યા. આ મિત્ર ગુજરાતી હોઈ તુવરની દાળ અને કાકમને અભાવે તેમ જ અડદની દાળના હમેશના વપરાશથી ખૂબ કંટાળ્યા હતા. તેમનાં શિક્ષિત પત્ની તે તુવરની દાળને સ્વપ્નમાં પણ ઝંખતાં. એટલે તેઓએ મારા ઉપર તાર મુકાવ્યા : · તુવર અને કૈાકમ લેતા આવશે।.' પણ તારમાસ્તર પાખી હોવાથી તુવર અને ક્રાકમ એ શું તે તે જાણતા ન હતા. તેથી તેણે તારમાં લખ્યું : સુવર અને કેકેન લેતા આવશે.' આ તાર વાંચી હું તે સમજી ગયે! કે તારમાસ્તરની ભૂલ છે—ભૂલ શાની, સમજફેર છે—કારણ, હું જાણતા હતા કે તાર કરનાર વ્યક્તિ ગુજરાતી હોઈ જરૂર અડદથી કંટાળ્યા હશે. એટલે તુવર નામ ભલેને તારમાસ્તરથી અજાણ્યું હોય પણ સુવરથી તે તે જરાએ અરિચિત ન જ હોય. ત્યાં તે! ગાળ જ · સાથે સુવર’ની હોય છે; અને સુવરેાની સંખ્યા પણ ત્યાં સારી છે. હિંદુ માંસભક્ષી હોય. તે! સુવરનું માંસ તેણે ચાખેલુ પણ હોય. વળી પ ંજાબમાં ખટાશ આમચૂરની વપરાય છે, એટલે કાકમ એવું તેા નામ જ નથી. માસ્તર કાકેનને તેા જાણે, કારણ કે એક કેફી ચીજ તરીકે પેાતાના અભ્યાસમાં તે આવ્યું જ હોય. આ કારણથી તુવર અને કાકમતે અલે સુવર્ અને કાકેનનેા તાર થયેલા..
અસ્તુ.
આપણે ત્યાં અડદ જેટલા ભારે ગણાય છે તેટલા જ હલકા ગણાય છે. આ ત્યાંના પાણીના પ્રભાવ. ત્યાં ચણા પાકે છે કે તેના યશ્રેષ્ટ ખારાકને લીધે ત્યાંના ધોડા ખૂબ જ છે. હું ત્યાં હતા ત્યારે ચણાના છેાડવા પાકેલ દાણાના ઘાસની માફક વેચાતા અને તે જ ખરીદી લેાકેા ધાડાને નીરતા.
તે પંજાબમાં એટલા બધા મજબૂત રહે
પશુઓ પ્રમાણમાં ઘણાં છે અને પુષ્ટ પણ છે. ગાયાની સંખ્યા ઓછી. છે એટલે તેને અવેજ વાળવા હોય તેમ ભેંસાની સખ્યા ખૂબ જ છે. મારી મુસાફરી દરમ્યાન એવી એક પણ ભેંસ કે ખીજું ઢેર માલૂમ ન. પપ્પુ કે જેનાં હાડકાં અહીંની માફક દેખાતાં હોય. દૂધ પણ તેટલું જ ઘટ્ટ અને સ્વાદિષ્ટ. જો કે અહીંની જેમ મેાધુ તે છે જ હતાં ત્યાં ગમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org