________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૭૭ જોકે આજે સાંખ્યદર્શન, એ વૈદિક દર્શનેમાંનું એક દર્શન ગણાય છે; પણ કોઈ કાળે સાંખ્યદર્શનના આચાર્યો અનેક બાબતમાં ચાલુ વૈદિક પરમ્પરા કરતાં સ્વતંત્ર મત ધરાવતા હોવાથી વૈદિક વિદ્વાનો દ્વારા નાસ્તિક
ષષ્ઠિતંત્રને ઉલ્લેખ જૈન આગમાં અનેક સ્થળે કરવામાં આવેલ છે. જે સ્થળે કોઈ બ્રાહ્મણ કે પરિવ્રાજકની વિદ્વત્તાનું વર્ણન કરવામાં આવેલું છે તે સ્થળે આ “ષ્ટિતંત્ર” અને બીજા પણ બ્રાહ્મણ ગ્રંથનાં નામે ઉલ્લેખવામાં આવ્યાં છે. જેમ કે, સ્કંદપરિવ્રાજકના વર્ણનના પ્રસંગમાં જણાવેલું છે કે,
“ तत्य णं सावत्थीए नयरीए गद्दभालिस्स अंतेवासी खदए नामं कच्चाय“स्सगोत्ते परिव्वायगे परिवसह रिउव्वेद-जजुब्वेद-स मवेद-अहव्वणवेद-इतिहासपंचमाणं निघंटुटाणं चउण्हं वेदाणं संगोवंगाणं सरहस्साणं सारए वारए धारए पारए सडंगवी सततविसारए संखाणे सिक्खाकप्पे वागरणे छंदे निरुत्ते जोतिसामयणे भन्नेसु य बहुमु बंभण्णएसु परिव्वायएसु य नयेसु सुपरिनिहिए यावि होत्था-"
–ભગવતીસૂત્ર, શતક ૨, ઉદેશ ૧,
પૃ. ૧૧૨, સમિતિ. ત્યાં શ્રાવસ્તી નગરીમાં કંઇક નામે એક પરિવ્રાજક રહે છે જે ગ૬ભાલિને અંતેવાસી છે અને ઈતિહાસ તથા નિઘંટુ સહિત અદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એ ચાર વેદોને સાગપાંગ જ્ઞાતા, છ અંગને જાણનારે, ષષ્ટિતંત્રમાં વિશારદ, ગણિત, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત જ્યોતિષશાસ્ત્ર વગેરે શાસ્ત્રોને વેતા અને બીજા પણ બ્રાહ્મણનમાં અને પરિવ્રાજક નમાં સુપરિનિષ્ઠિત છે.”
ષષ્ટિતંત્ર” નો અર્થ કરતાં ભગવતીના ટીકાકાર જણાવે છે કે ““દિતંતવિલાદ” સિ વિટીયાત્રા ” મ. “ઇતર પછીયં શાસ્ત્રમ્” સહાય
કલ્પસૂત્રમાં (દેવાનંદીના સ્વનિફળને અધિકાર, કલ્પસૂત્ર વ્યાખ્યાન ૧-પૃ. ૧૫) ઋષભદત્ત બ્રાહ્મણ પોતાની સ્ત્રી દેવાનંદાને સારાં સ્વપ્નમાં આવ્યાથી એમ જણાવે છે કે, હે દેવિ! તમને એક સુંદર પુત્ર થશે અને તે ચાર વેદ અને વષ્ટિતંત્ર વગેરે ગ્રંથમાં નિપુણ થશે. એ જગ્યાએ મૂળ પાઠ ભગવતી સૂત્રના ઉપર્યુક્ત મૂળ પાઠને અક્ષરશઃ મળતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org