SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭૬ ] દર્શન અને ચિંતન એક મહાન ગ્રંથ હતો તે તે ક્યારને નામશેષ થઈ ગયો છે. નામક એક મેટ સાંખ્યગ્રંથ હતો. એના પ્રણેતા આચાર્ય પંચશિખ હતા. વાચસ્પતિ પ્રકૃતિ વિચારોના અભિપ્રાય પ્રમાણે એ ષષ્ઠિતંત્રશાસ્ત્ર વાર્ષગણ્યનું હતું. ષષ્ટિતંત્રમાં આવેલા વિષય સંબધી માહિતી “અહિબુનસંહિતા'ના બારમા અધ્યાયમાંથી મળી આવે છે. એ સંહિતામાં વષ્ઠિતંત્રના બે વિભાગ બતાવવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ તે “પ્રકૃતિમંડળ” અને દ્વિતીય વિભાગ તે “વિકૃતિમંડળ.” એ બન્ને વિભાગમાં નીચે જણાવેલા કુલ સાઠ વિષયનું પ્રતિપાદન થયેલું હતું અને તેથી જ એ ગ્રંથને “ષ્ટિતંત્ર' નામ આપવામાં આવ્યું જણાય છે. પ્રકૃતિમંડળમાં ૩૨ વિષય છે. વિકૃતમંડળમાં ૨૮ વિષયો છે. ૧ બ્રહ્મતંત્ર ૧–૫ કર્મકાંડ ૨ પુરુષતંત્ર ૬ ભેગકાંડ ૩ શાક્તતંત્ર ૭ વૃત્તકાંડ ૪ નિયતિતંત્ર ૮–૧૨ પંચકલેશ કાંડ પ કાલતંત્ર ૧૩- ૫ ત્રણ પ્રમાણુકાંડ ૬િ-૭-૮ ત્રિગુણતંત્ર ૧૬ ખ્યાતિકાંડ ૯ અક્ષરતંત્ર ૧૭ ધર્મકાંડ ૧૦ પ્રાણતંત્ર ૧૮ વૈરાગ્યકાંડ ૧૧ કર્તાતંત્ર ૧૯ અશ્વર્યાકાંડ ૧૨ સામ્યતંત્ર ૨૦ ગુણકાંડ ૧૩–૧૭ પાંચ જ્ઞાનતંત્ર ૨૧ "લિંગકાંડ ૧૮–૨૨ પાંચ ક્રિયા ૨૨ દૃષ્ટિકાંડ (કર્મેન્ટિને લગતાં) ૨૩ આનુશ્રવિકાંડ ૨૩-૨૭ પાંચ તન્માત્રાતંત્રો ૨૪ દુઃખકાંડ ૨૮-૩૨ પાંચ મહાભૂતતંત્રો ૨૫ સિદ્ધિકાંડ ૨૬ કાષાયકાંડ ૨૭ સમયકાંડ ૨૮ મોક્ષકાંડ –હિંદ તત્વજ્ઞાનને ઇતિહાસ, - પૂર્વાર્ધ, પૃ. ૯૫-૯૬. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy