SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૩} ] દર્શન અને ચિંતા જાણી શકાય છે કે જૈન સંપ્રદાયમાં પ્રાચીન કાળમાં પણ કથાપતિ અને તેને લગતી અન્ય ખાખતે તે વિચાર કેવા થતા અને પરંપરા કેવી ચાલતી. પરંતુ આપણે જોઈએ છીએ કે દશ અવયવેા નિયુક્તિમાં બતાવ્યા છે. તેથી જુદા પણ મળે છે. ન્યાયસૂત્રના ભાષ્યકાર વાત્સ્યાયને પણ પેાતાના ભાષ્યમાં મતાંતરથી ચાલતા દશ અવયવે બતાવ્યા છે. તેમાંના પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ તો નિયુક્તિમાં પણ છે. પરંતુ બાકીના પાંચ એ નિયુક્તિમાં નથી. તે પાંચ આ છે.: જિજ્ઞાસા, સંશય, શકયપ્રાપ્તિ, પ્રયેાજન, અને સંશયવ્યુદાસ. આ પાંચ અવયવાને ન્યાયવાકયના અંગ તરીકે સ્વીકારવાની વાત્સ્યાયન ના પાડે છે અને ફક્ત પચાવયવાત્મક ન્યાયવાકય જે ન્યાયસૂત્રમાં કહેલ છે તેનું જ સ્થાપન કરે છે. આવશ્યકતા. વાત્સ્યાયને કહેલ દશ અને નિયુક્તિમાં બે પ્રકારે વર્ણવેલ દશ દશ, એમ કુલ ત્રણ પ્રકારના દશ અવયવ અત્યારે આપણને મળે છે. આ ઉપરથી એટલું જણાય છે કે દશ અવયવાત્મક ન્યાયવાકથની પરપરા પ્રાચીન હતી.. ભલે તે જૈન ગ્રંથામાં અન્ય રૂપે અને વાત્સ્યાયનભાષ્યમાં અન્ય રૂપે દેખાય; પરંતુ અક્ષપાદે તે પરંપરામાં સુધારા કર્યાં અને પાંચ અવયવની જ સ્વીકારી. જૈનગ્રંથમાં તો પેાતાના સ્યાદ્વાદ સિદ્ધાંત પ્રમાણે અપેક્ષાવિશેષની દૃષ્ટિએ પાંચઅવયવાત્મક અને દશઅવયવાત્મક અને પ્રકારના ન્યાયવાચતા સ્વીકાર કરી અને પરપરા સાચવવામાં આવી છે. અને આગળ જતાં જૈન તક સાહિત્યમાં જોઈ એ છીએ કે તેમાં તે એક અવયવવાળાં અને એ અવયવવાળાં ન્યાયવાકય સુધ્ધાંનું સમન અપેક્ષાવિશેષથી કર્યું છે. જ્યારે કેટલાક ૧ પ્રમાણનયતત્ત્વાલાકાલકાર પરિચ્છેદ ૩, સૂત્ર ૨૩ : વાહેતુવામ परार्थमनुमानमुपचारात् । ' સૂત્ર ૨૮:—પક્ષહેતુવચનક્ષળમવયવયમેવ પતિસંરક, ન ટટાજ્ઞાતિचनम् 1 सूत्र ४२: - मन्दमतींस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि । तथा अतिव्युत्पन्नमति प्रतिपाद्यापेक्षया तु धूमोत्र दृश्यते इत्यादि હેતુવચનમાત્રામાં સમતિ (રિ. ૩. સુ. ૨૭. રત્નાકરાવતારિકા ટીકા ). ननु प्रयोग इति विप्रतिपद्यन्ते वादिनः तथाहि, प्रतिज्ञाहेतूदाहरणानीति ચમનુમાનમિતિ સાહચઃ [ સાંખ્યકારિકા પ’માં ‘ ત્રિવિધમ્ ’ શબ્દ છે તેની માઝરવૃત્તિમાં ‘ ચલમ્ ' એમ વ્યાખ્યા કરી છે. ] સોનચેન ચતુરવચમિતિ मीमांसकाः, सह निगमनेन पञ्चावयवमिति नैयायिकाः, तदेवं विप्रतिपत्तौ कीदृशोऽ नुमानप्रयोग इत्याह । एतावान् प्रेक्षप्रयोगः ॥ २१९ ॥ प्रमाणमीमांसा पृ. ३ । દિ. વં. ૮ ।। : ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy