________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨પ૧ છે; જે કાંઈ પણ કહેવામાં આવે તેને સાંભળનાર પણ મળી જ આવે છે; એવી સ્થિતિમાં કે નિર્લજ્જ પંડિત ન બની શકે છે ૧ |
द्वितीयपक्षपतीघाः सर्व एव कथापथाः । अभिधानार्थविभ्रान्तैरन्योऽन्य विप्रलप्यते ॥ ७ ॥
સર્વે કથા(વાદ)માર્ગો પરપક્ષના ઘાત માટે જ રચાયેલા હોય છે; છતાં શબ્દ અને અર્થમાં ભ્રાન્ત થયેલા વાદીઓ અંદર અંદર વિપ્રલાપ કર્યો જ કરે છે. જે ૭ |
एकपक्षहता बुद्धिजेल्पवाग्यन्त्रपीडिता। श्रुतसंभावनावैरी वैरस्य प्रतिपद्यते ॥ १६ ॥
જલ્પરૂપ વચનયંત્રમાં પીડિત થયેલી બુદ્ધિ એક પક્ષમાં હણાઈ જાય છે; અને શાસ્ત્રસંભાવના (બહુમાન)ની શત્રુ બની નીરસપણું પ્રાપ્ત કરે છે. તે
न नाम दृढमेवेति दुबैल चोपपत्तितः । वक्तृशक्तिविशेषात्तु तत्तद्भवति वा न वा ॥ २८ ॥
ઉપપત્તિ (યુક્તિ)થી કાંઈ બળવાન કે દુર્બળ છે જ નહિ; વક્તાની વિશિષ્ટ શક્તિને લીધે જ તે તેમ બને અથવા ન બને. . ૨૮
तुल्यसामाधुपायासु शक्त्या युक्तो विशेष्यते । વિનિપુર્વથા વામી તથા પૂર્વ (?) તરિ | ૨૧ .
સામ આદિ ઉપાયે સમાન હોવા છતાં જેવી રીતે શક્તિશાલી વિજયેચ્છ ચઢી જાય છે તેવી રીતે વક્તા પણ શાસ્ત્ર કરતાં શક્તિના ગે ચઢી જાય છે. | ૨૯ છે
पानिकेश्वरसौमुख्य धारणाक्षेपकौशलम् । ... सहिष्णुता परं धार्थमिति वादच्छलानि षट् ॥ ३१ ॥
સભ્ય અને સભાપતિને સભાવ, ધારણાશક્તિ અને આક્ષેપશક્તિનું કૌશલ, સહનશીલતા અને પરમ ધૃષ્ટતાઆ છ વાદચ્છલ કહેવાય છે. ૩૧
વિભાગ ૨ હરિભદ્રસૂરિનાં વાદ અને યમ અષ્ટકો આગળ પૃ. ૧૨૧૪ થી ૧૨૧૮ માં જે અષ્ટકોને સારાંશ આપવામાં આવ્યો છે તે અષ્ટકે સંક્ષિપ્ત તેમ જ પાડ્યું હોવાથી નીચે તેનું મૂળ માત્ર આપવામાં આવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org