________________
કથાપતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૧૧
ક્ષેત્રમાં જ નહિ પણ સામાજિક અને રાજકીય પ્રદેશમાં પણ આવેલાં ઇતિહાસે નાંખ્યાં છે.
કેમ જાણે દિવાકરની વાોપનિષદના અભ્યાસથી જ વિજયકથામાં કુશળ થયા હોય તેમ હવે પછીના જૈનાચાર્યોને રાજસભામાં વિજય મેળવતા આપણે જોઈ એ છીએ.
દિગમ્બરાચાય સમતભદ્ર વાદારા સભા જીતવા કાં કાં કર્યો તેની નોંધ નીચેના ક્ષેાકમાં છેઃ—
नग्नाटकोsहं मलमलिनतनुर्लाम्बुसे पाण्डुपिण्डः पुण्डेण्डे शाक्यभिक्षुर्दशपुरनगरे मिष्टभोजी परिव्राट् । वाराणस्यामभूवं शशधरधवलः पाण्डुराङ्गस्तपस्वी राजन् यस्यास्ति शक्तिः स वदतु पुरतो जैननिर्ग्रन्थवादी ॥ આચાર્ય પાદલિપ્તના બ્રાહ્મણુ વિદ્વાનો સાથેના પાટલીપુત્રમાં થયેલા વા, આચાર્ય મલ્લવાદીના ભરૂચ અને પાલીતાણામાં બૌદ્ધ વિદ્રાના સાથે. થયેલા વાદો,૧૪ અકલંક અને પ્રભાચદ્રનાં ખંડનમંડના, તેમ જ વિદ્યાનદીનું પાત્રકેસરીપણું એ બધું મધ્યવર્તી સમયના સાહિત્યે નાંખ્યું છે. ૧૫
૧૪. જુઓ, પ્રભાવકચરિત્ર.
66
૧૫. ભટ્ટારક અકલંકદેવે વાદકથાના વિષયમાં ખાસ ગ્રંથ રચ્યા હોવા જોઈ એ કારણ કે વાદી અને પ્રતિવાદી એ ખતે કયે ક્રમે એકબીજાને દૂષણ આપે અને જીતવા પ્રયત્ન કરે એ વિષયને તેને રચેલે એક શ્લોક વાદીદેવસૂરી વિરચિત પ્રમાણનયતત્ત્વાલાકાલંકાર ' ની રત્નપ્રભકૃત રત્નાકરાવતારિકા ટીકામાં ઉષ્કૃત છે. તે આ પ્રમાણે:—— विरुद्धं हेतुमुद्भाव्य वादिनं जयतीतरः । "आभासान्तरमुद्भाव्य पक्षसिद्धिमपेक्षते ||
રત્ના. પૃ. ૧૮૪, પરિચ્છેદ ૮, સૂત્ર ૨૨.
વિદ્યાનંદ સ્વામીનું તે જીવનકા જ વાદવિવાદમાં ખીજાઓને જીતવાનું અને સ્વધર્મની પ્રતિષ્ઠા કરવાનું હતું. તેઓએ અનેક સ્થળે પ્રતિવાદીઓને જીત્યાના ઉલ્લેખ શિલાલેખ સુધ્ધાંમાં છે. તેઓની ગ્રંથરચનાશૈલી પણ એ જ વાતની પાષક છે. તેમના પાત્રકેસરી નામમાં ખાસ એ જ ધ્વનિ છે. વિદ્યાનંદ સ્વામીએ એક પત્રપરીક્ષા નામના નાનકડા ગ્રંથ લખેલા છે. જેમાં પત્ર એટલે ન્યાયવાકય કેવું હોવું જોઈ એ તેની મીમાંસા છે. તે ગ્રંથમાં તેઓએ અક્ષપાદના પંચાવયવ વાકયને અને બૌદ્ધ સંપ્રદાયના અવયવત્રયાત્મક વાકયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org