________________
૪૦]
દર્શન અને ચિંતન વિનાબાજીની વાત આજ સાંભળવી પડે છે. વિનોબાજીને એક વ્યક્તિ તરીકે નહીં પણ એક સાધનામૂર્તિ તરીકે જોતાં તેમની પ્રવૃત્તિ તરફ્ માત્ર શ્રદ્ધા જ નહીં” પણ ' જાગરૂક શ્રદ્ધા' પેદા થાય છે. એ દૃષ્ટિએ માત્ર શાસ્ત્ર— પરિશીલન પૂરતું નથી. જ્ઞાન જ્યાં સુધી કાર્યમાં પવસાન પામે નહીં”. ત્યાં સુધી તે ઉપયાગી નહી થાય.
ભૂદાનના વિચાર
6
,
હું જ્યારે વિચારું છું, ત્યારે મને લાગે છે કે, કામ તે આ દેશમાં ધણાં ચાલે છે, પરંતુ તે બધાંમાં કઈક ને કઈક ખામી હાય છે. જેને જનતાનુ કામ કરવું છે, ગરીાનાં દુઃખા નિવારવાં છે, તેને માટે આજે પક્ષા ઊભા કરવામાં આવે છે. પક્ષા ઊભા થાય તેને પણ વાંધા નથી, પરંતુ જે ભૂમિકા પર પક્ષા છે તેમાં એક ખીજા માટે આદર નથી. તમે જુદી જુદી ટુકડીમાં (પધ્યાત્રામાં) જાએ છે. તેથી કાંઈ જુદા પડતા નથી. એક ખીજા પ્રત્યે આદર, સદ્ભાવ તે પ્રેમ રહે છે. પક્ષામાં એવું નથી બનતું. બધા નામ તેા દેશહિતનું, ગાંધીજીનુ લે છે, પણ તે બધામાં અંદર અંદર એક સ્પર્ધા ચાલી રહી છે. · કયા મુદ્દા પર ચૂંટણી લડવી ’ તે કરતાં સામા પક્ષને કેમ ઉતારી પાડવા, ચક્રવતી વ્યાજ સાથે દોષો કેમ જણાવવા, ' એવું જોવાય છે. અમદાવાદમાં કે દેશના કાઈ પણ ભાગમાં, -બીજાનાં દોષદર્શન, નિદા અને પોતાની ત્રુટિઓ નહીં જોવાની વૃત્તિ-આટલું બધું દેખાય છે. વિનેાખાજી આની વચ્ચે એક નવું માર્ગદર્શન આજે આપી રહ્યા છે. દેશના વિકાસ માટે રસ્તા બાંધવા જોઇએ તે કબૂલ, ગામની સ્વચ્છતા રાખવી જોઈએ તે કબૂલ, કચરો સાફ કરવા જોઈએ તે કબૂલ, પણ દેશમાં જે કામ કરે છે. તેમનામાં જે કચરો છે તે કાણ સાફ કરે? બધાનાં મનના મેલ કાણુ કાઢે? અશાક મહેતા ગમે તેવું સારું ભાષણ આપે પણ તે મેલે તેથી ખીજાના મનનેા મેલ નહીં નીકળે; કૃપાલાનીજી જેવા મેાટા વિચારક પણ મેલે તેથી કાઈના મનનો મેલ નહીં નીકળી શકે. પણ જેના મનમાં કાર્યને માટે મેલ નથી, જેતે સૌ સરખા છે, જેને કાઈ માટે પણ પૂર્વગ્રહ નથી, એવી વ્યક્તિ વિનેાખાજી છે. તે જ સૌના મનને મેલ કાઢી શકશે. એને કાર્બની પડી નથી કેંગ્રેસની, સમાજવાદની કે સામ્યવાદની. એને બધાયની પડી છે; છતાં કેાઈની નથી પડી ! આવે! માણસ જ્યારે કામ કરે ત્યારે તેને જેટલું સૂઝયું તેટલું આપણને ન સૂઝયું. જેના ચિત્તમાં મળ, રાગદ્વેષ ઓછ, અને મનન તથા શાસ્ત્રાભ્યાસની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org