________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાત
એક પદ્ધતિ છે. તમને આ રીતિએ કહ્યું હોય, તેા તમને વાતને યાદ રાખવાનું મન થાય અને પહેલાં કહેવાએલી વાતા કદાચ વિસરાઈ જવા પામી હોય, તે તે વાતેાને જાણી લઈને તેની વિચારણાદિ કરવાનું મન થાય. ખાકી તે, મને લાગે છે કે મને એ પદરે પંદર વિશેષણા ક્રમ વાર યાદ હાય અને એ વિશેષણાના પરમાર્થના ખ્યાલ હોય, એવા શ્રોતાઓની સંખ્યા તેા બહુ જ નાની હશે. એક પણ શ્રોતા એવા નહિ હાય—એમ તા નહિ કહેવાય, પણ જે વાત ઘણાએને ઘણી જ સારી રીતિએ યાદ રહેવી જોઈએ એ જરૂરી છે, તે વાત કાઈ કાઇને અને તે પણ પ્રાયઃ સ્થૂલ રૂપે યાદ હશે એમ કહેવું એ વધારે ઠીક લાગે છે. તમારા નંબર એવા પ્રકારના અલ્પસંખ્યામાં પણ આવી શકે એવા છે કે પછી બાકીના અધિકસંખ્યામાં તમારા નખર ગણાઈ જાય. એવા છે—એના નિર્ણય કરવાનું કાર્ય તમને પેાતાને જ સાંપુ છું. તમે સમજી ગયા ને ?
૩૦
તત્ત્વવચીના સ્વરૂપને જાણવાની જરૂર :
આત્માના કલ્યાણુંને માટે દેવતત્ત્વના, ગુરૂતત્ત્વના અને ધર્મતત્ત્વના સ્વરૂપના વિષયમાં સુનિશ્ચિત બની જવાની તે એટલી બધી જરૂર છે કે એ વિના, આત્મા પ્રગતિના પંથે ચઢયા—એવું તાત્ત્વિક દૃષ્ટિએ કહી શકાતું નથી. આમ છતાં પણુ, જગતના જીવા જે કાઈ પણ વિષયમાં વધુમાં વધુ બેદરકાર હોય, તે તે દેવ-ગુરૂ-ધર્મ રૂપ તત્ત્વત્રીના સ્વરૂપના વિષયમાં જ વધુમાં વધુ બેદરકાર છે. એટલે જગતમાં દુ:ખી જીવાની સંખ્યા ઘણી જ મેાટી હોય અને સુખી જીવાની સંખ્યા