________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
જોતે જોતે જ, હાથીની એક પગે ઉભા રહેવાની આવડતના પ્રસંગ ઉપર આવી શકાશે.
૩૩૩
ચિત્તની ચંચળતાથી શીલભ્રષ્ટતા :
નુપૂર—પંડિતાનું મૂળ નામ હતું દુર્ખિલા. દેવદ્ઘિન્ન નામના સૈાનીની એ પત્ની હતી. દુર્મિલા સેાનારણ હોવા છતાં પણુ, એની ચતુરાઇમાં જેમ અન્ય ચતુર સ્ત્રીએ પણ હેઠે હતી, તેમ તે રૂપલાવણ્યમાં પણ ઘણી સ્ત્રીઓને ટપી જાય તેવી હતી. તે રૂપલાવણ્યથી જેમ પૂર્ણ હતી, તેમ તેના નયનકટાક્ષો પણ કામદેવના ખાણની ગરજને સારનારા હતા.
ભારે વિચક્ષણ અને સુરૂપવતી હોવા છતાં પણુ, દુગિલા જો ચંચલ ચિત્તવાળી ન હેાત અને સ્ત્રીઓમાં સદાને માટે મોટામાં મોટા આભૂષણ તરીકે ગણાતા શીલગુણે સહિત હાત, તે એની વિચક્ષણતા અને એની સુરૂપસંપન્નતા પણ, અને માટે ઘણી જ ઉપકારક નિવડત; પણુ, આ તે ચંચલ ચિત્તવાળી હતી અને એથી એને જ્યાં તક મળી એટલે એને સતીપણાના બાહ્યાચારથી પણ ભ્રષ્ટ થતાં વાર લાગી નહિ. કુશીલપણાને પેદા થવામાં, ચિત્તની ચંચલતા, એ પરમ નિમિત્ત છે, જે સ્ત્રીઓએ પેાતાના શીલગુણુને નિષ્કલંક રાખવા હાય, તે સ્ત્રીઓએ ચિત્તની ચંચળતાને તજી દઈને, ખેલ– ચાલમાં પણ ખૂબ જ મર્યાદાના સ્વીકાર કરી લેવા જોઈએ. ચિત્તની ચંચળતા, માટે ભાગે તા, દુઃશીલની તકને શાધ્યા કરે છે; પણ કદાચ તેવી હાલત ન પણ હોય, પરન્તુ તક જો સામે આવી પડે, તે એ વખતે શીલ ટકી રહેવું બહુ જ કઠિન થઈ પડે છે. પરપુરૂષની સાથે ખેલવા-ચાલવાની છૂટછાટ