________________
૪૩૪
શ્રી ભગવતીજી સુત્રનાં વ્યાખ્યાને
ચાર કાલવેલાએ સ્વાધ્યાયના આદર ઃ
આઠ જ્ઞાનાચારામાં પહેલેા કાલ નામના આચાર છે. એ માટે આપણે આ વાત કરી રહ્યા છીએ. કાલિક સૂત્રેાને અંગે, સૂત્રાધ્યયન તથા અર્થાધ્યયન માટે દિવસની અને રાત્રિની જે જે પારિસીએ બતાવવામાં આવી છે, તે તે પેરિસાએ જ લેવી જોઇએ. આ ઉપરાંત, કાલિક સૂત્ર કે ઉત્કાલિક સૂત્રા–એના અધ્યયનને અંગે, જ્ઞાનિઓએ જે ચાર અકાલવેલા કહી છે, તેના પણ ત્યાગ કરવા જોઇએ. ચાર સન્ધ્યાઓને ભણવા અંગે ચાર અકાલવેલા કહેવામાં આવે છે. એક સૂર્યોદય પહેલાંની સન્ધ્યા, બીજી સૂર્યાસ્ત સમયની સન્દેયા, ત્રીજી દિવસના મધ્ય ભાગ સમયની સન્ધ્યા અને ચાથી રાત્રિના મધ્ય ભાગ સમયની સન્ધ્યા. આ ચાર સન્ધ્યાએના સમયે સ્વાધ્યાયના અવશ્ય ત્યાગ કરવા જોઇએ. કાલિક સૂત્રેા કે ઉત્કાલિક સૂત્રેા–એમાંના કોઈ પણ સૂત્રના સ્વાધ્યાય, આ ચાર સન્ધ્યાઓના સમયમાંથી કોઈ પણ સયાના સમયે થઈ શકે નહિ. આ ચાર સન્ધ્યાએમાંથી કાઈ પણ સયાના સમયે જે સાધુ સ્વાધ્યાય કરે છે, તેને ભગવાનની આજ્ઞાના ભંગ આફ્રિદષાની પ્રાપ્તિ થાય છે. કાઈ કારણ વિશેષે સ્વાધ્યાયના કાલનું ઉલ્લંઘન થાય, તા તે દોષને માટે થાય નહિ. જેમ કે હૈયામાં જો વિધિમહુમાન હોય, વિધિ પ્રત્યે આદરભાવ હાય, તે અવિધિ એ દોષ રૂપ નહિ રહેતાં વિધિની જનેતા અને છે; પરન્તુ વિધિબહુમાન ન હાય, તા થોડા ય અવિધિ અજ્ઞાભંગાદિના ષને પાત્ર ઠરે છે. એટલે આદર અને ઉપયાગ, કાલે કાલેાચિત અધ્યયન કરવા તરફ તેમ જ