________________
બીજો ભાગ—શાસ્રપ્રસ્તાવના
૫૧૧.
આવીને મને ખબર આપવી અને મારા હુકમ સિવાય કોઈ પશુ સંયેાગેામાં તારે એ તાળાને ખેાલવું નહિ. તારે આ બધી વ્યવસ્થા એવી ગુપ્ત રીતિએ કરવી, કે જેથી કાઇને પશુ આ વાતની જાણ થવા તે પામે જ નહિ, પણ ગંધેય આવે નહિ.
"
રાજા આ પ્રકારે પેાતાના દુઃખના નિવારણના અને પોતાના કાપને સફલ કરવાના ઉપાય ચેાજી રહ્યો છે. તમારે આ મામતને ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ‘ રાજા ખરાબ, કરી રહ્યો છે’–એવું તા તમે ઘણી જ સહેલાઈથી માની લેશે અને ખાલી નાખશેા, પરન્તુ તમે તમારા સંચાગામાં આવા પ્રકારનું કાઈ કૃત્ય, નિર્દોષને ઢોષિત ઠરાવવાનું દુષ્કૃત્ય કરો. છે કે નહિ અથવા એવું તમે કરે એવા છે કે નહિ–એના વિચાર તમારે કરવાના છે.
રાજાની આજ્ઞા મુજબ જ એના વિશ્વાસુ માણસે સઘળી . વ્યવસ્થા કરી. રાજાના અંગત ગુપ્તચર માટે ભાગે ઘણા કુશળ હોય છે.
કામદેવના મન્દિરને તાળું મારીને તે રાજાની પાસે પહેાંચ્યા અને કહ્યું કે—આપની સઘળી ય આજ્ઞાના સર્વ પ્રકારે અમલ કરી દીધા છે. એ સાંભળતાં, રાજાના આનન્દના અધિ રહ્યો નહિ. રાજાએ રાણીને કહ્યું કે- તારા એક જૈન સાધુ. નગર મહાર કામદેવના મંદિરમાં રાત રહ્યો છે. સવારે આપણે ત્યાં જવાનું છે. ’
.
રાણી સમજી ગઈ કે દાળમાં કાંઈક કાળું છે. ' પણ તેણીના હૈયામાં જૈન સાધુ વિષે ભારોભાર વિશ્વાસ હતેા, એટલે મુંઝાઈ નહિ. નહિ મુંઝવા છતાં પણુ, એને આખી.