________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૫૪૩
આવી એની માન્યતા, એટએટલા ભણતરને ભણ્યા પછીથી પણ, કાયમી બની રહી હેાય છે. એ માન્યતાને લઈને તેને લેાભ, માયા, માન અને ક્રોધ–એ ચારેય કષાયે જરૂરી અને હિતકારી લાગતા હાય છે. આવી માન્યતાવાળા ગમે તેટલું ભણેલા હાય, તે પણ તે અજ્ઞાન જ છે; માટે જ કહેવાય છે કે-મિથ્યાત્વની સાથે અજ્ઞાન તા સંકળાએલું જ છે. એવા માણસ પેાતાને જે ભણતર પ્રાપ્ત થયું છે, તેના ઉપયાગ વિષયસુખાની જ સાધનામાં અને ક્રોધાદિ કષાયાને સલ અનાવવાના ઉપાયાને ચેાજવામાં જ કર્યાં કરે છે. સમ્યગ્દર્શન ગુણ કેમ પ્રગટે ?
6
જીવનું મિથ્યાત્વ જ્યારે મન્ત્રતાને પામે, ત્યારે જ તેનામાં વિષયવિરાગ જન્મી શકે છે; ત્યારે જ તેનામાં કષાયત્યાગની ભાવના પેદા થઈ શકે છે; ત્યારે જ તેનામાં મેાક્ષને મેળવ વાની વૃત્તિ પ્રગટ થઈ શકે છે. એટલું થયા પછીથી પણુ, જીવ ૮ મેાક્ષ જ જોઈ એ ’–એવી વૃત્તિને તા મિથ્યાત્વ વિશેષ મન્ત્ર અન્યા બાદ પામી શકે છે. ૮ મેાક્ષ જ જોઈ એ’–એવી વૃત્તિ આવ્યા બાદ, મિથ્યાત્વને જો જોર કરવાની તક ન મળે અને જીવ સાચા મેાક્ષમાર્ગ કયેા હાઈ શકે તેના શેાધક અને, તે મિથ્યાત્વના ક્ષયાપશમાદિ રૂપ સમ્યગ્દર્શન ગુણને પામી શકે છે. અજ્ઞાન તેા મિથ્યાત્વની સાથે જ સંકળાએલું હાવાથી, સમ્યગ્દર્શન ગુણુ પ્રગટવાની સાથે જ સભ્યજ્ઞાન ગુણ પ્રગટે છે. સમ્યગ્દર્શન ગુણના સુપ્રતાપે, એ જીવનું જેટલું ભણતર હાય છે, તે સમ્યક્ રૂપે પરિણમે છે. પછી જેટલું ભણે છે, તેટલું પણ સમ્યક્ રૂપે તેને પરિણમે છે, એનામાં તત્ત્વસ્વરૂ