________________
ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવેલા માક્ષમાર્ગની પિછાન કરાવતું, આરાધનાની વૃત્તિને પેદા કરતું, એક માત્ર સાપ્તાહિક
શ્રી જેન પ્રવચન
*
વ્યાખ્યાન
પૂ. પરમ શાસનપ્રભાવક, વાચસ્પતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી
મહારાજાએ આપેલાં શ્રી જિનાગમસાગર્ભિત પ્રભાવક પ્રવચનેાનું સારભૂત અવતરણ વિગેરે પ્રગટ થાય છે. ⭑
વાર્ષિક સવાજમછ રૂપિયા
* વર્ષ તા. ૧ જાન્યુઆરીથી શરૂ થાય છે. હાલ ૨૪ મું વર્ષ ચાલે છે. *
શ્રી જૈન પ્રવચન કાર્યાલય ઠે. શ્રી મનસુખભાઈ શેઠની પાળ સામે, દવાખાનાના મેઢા ઉપર, અમદાવાદ