________________
બીજો ભાગ—શાસ્ત્રપ્રસ્તાવના
પરપ
પરાક્ષપણે પણ સંગૃહીત કર્યા વિનાના નિરૂપણમાં કેવી એકદેશીયતા આવી જાય છે તેમ જ ચાલ પદને અદલે વ પદ્મને વળગી પડવાથી કેવા અસત્યવાદી અને અનર્થકારી અની જવાય છે, એના સંબંધમાં ઘણું વિવેચન કરેલું છે. સ્યાદ્વાદ્રુના પ્રતાપે જ, શ્રી જૈન શાસન પેાતાના જ્ઞાનવાદને અને ચરણવાદને, દ્રવ્યવાદને અને પર્યાયવાદને, નિશ્ચયવાદને અને વ્યવહારવાદને એકાન્તે સત્યવાદ તરીકે જાહેર કરી શકે છે; અને સ્યાદ્વાદના પ્રતાપે જ શ્રી જૈન શાસન અન્ય સર્વ દર્શનવાઢાને યથાર્થ રીતિએ મિથ્યા વાઢા તરીકે જાહેર કરી શકે છે. આ રીતિએ પેાતાને સત્યવાદી કહેવામાં પેાતાના પ્રત્યેના રાગ કામ કરતા નથી, તેમ અન્ય સર્વેને મિથ્યાવાદી કહેવામાં તેમના પ્રત્યેના દ્વેષ કામ કરતા નથી; પરન્તુ રાગ અને દ્વેષથી પર બનીને, કેવળ વ્યાજબીપણા અને ગેરન્યાજબીપણાને લક્ષ્યમાં રાખીને જ, શ્રી જૈન શાસન પેાતાને સત્યવાદી કહે છે અને અન્ય સર્વ દર્શનવાદ્યોને મિથ્યાવાદી કહે છે. આ વાત તમને ટૂંકમાં સમજાવી શકાય, એ માટે કહ્યું કે-વાકચમાંથી જ’કારને કાઢવા અને તેની જગ્યાએ પણને સ્થાપવા, તેનું નામ સ્યાદ્વાદ છે. આ સ્યાદ્વાદમાં અમેઘ શક્તિ રહેલી છે.
6
6
સ્યાદ્વાદની સમજઃ
એક બહુ જ સામાન્ય ઉદાહરણ લે. કાઈ કહે કે આ મારા બાપ જ છે.' આપને ઉદ્દેશીને કહેનારે આ વાત
-6
કહી હાય, તેા પણું આ વાત જેમ સાચી છે, તેમ ખાટી પણ છે. જો આ વાત સાપેક્ષપણે કહી હાય, તા સાચી છે અને