________________
ખીજો ભાગ–શાસ્રસ્તાવના
૧૩૭
અર્થથી જ દેશના દેનારા હાય છે. સૂત્રની ચેાજના ભગવાન શ્રી જિનશ્વરદેવા કરતા જ નથી. સૂત્રની ગુંથણી તેા, ગણુધરભગવાના જ કરે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવા, ગણધરદેવાની સ્થાપના કર્યાં બાદ, તેમને ત્રિપઢી માત્રનું દાન કરે છે અને એ ત્રિપદી ભગવાનના શ્રીમુખે શ્રવણુ કરવા માત્રથી, ગણુધરભગવાનના આત્માએ, પોતપેાતાના મતિજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મના એવા ઉત્કૃષ્ટ કોટિના ક્ષયાપશમભાવને પામે છે, કે જેને લઈને તેઓ ગણધર નામકર્મના ઉદયને વેદતા થકા, અન્તર્મુહૂર્તે માત્રમાં જ દ્વાદશાંગીની રચના કરી શકે છે. ગણુધરભગવાના દ્વાદશાંગીની રચના કરી લે છે, તે પછીથી જ ભગવાન તેમને તીની અનુજ્ઞા આપે છે. અનુજ્ઞા વિના, દ્વાદશાંગી બીજાને આપી શકાય નહિ. ગુરૂની અનુજ્ઞાને મેળવ્યા વિના, કાઈ પણ શિષ્ય કોઈ ને ય ભણાવી શકે નહિ– એવા વિધિ છે. આપણા મુદ્દો તે એ છે કે–વર્તમાન શાસનમાં ગણધરભગવાન શ્રી સુધર્માંસ્વામીજીએ રચેલી જે દ્વાદશાંગી પરંપરાગત ખની છે, તેને અર્થથી ભગવાન શ્રીમાન્ મહાવીર મહારાજાએ ઉપદેશેલી હતી; એટલું જ નહિ, પણુ ભગવાને તેની અનુજ્ઞા પણ આપી હતી. ભગવાને મહાર મારી આપી હતી. આથી જ, ટીકાકાર મહર્ષિએ અત્રે શ્રી ભગવતીજી સૂત્રને શ્રીમાન્ મહાવીર મહારાજાએ નિયુક્ત કર્યું છે’–એમ ફરમાવ્યું છે.
શ્રીમાન મહાવીર મહારાજાએ આ નિયુક્તિ જગતના જીવા મિથ્યાત્વાદિ રૂપ શત્રુઓના નામ સાધી શકે એ માટે કરી છેઃ
શ્રીમાન મહાવીર મહારાજા દ્વારા આ સૂત્ર નિયુક્ત