________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૯૩ જે હું જઈશ ને મારે ભાયડે મારી ટાંગ તેડી નાખશે, તો હું તો જન્મારાની લંગડી થઈશ. માટે હવે તે ત્યાં જવું નથી ને જવાબેય લખ નથી.” એમ બે વર્ષ નીકળી ગયાં. ભાઈ સાહેબને બે વર્ષો સુધી હાથે જેટલા ફૂટી ખાવા પડ્યા. પછી કંટાળીને એ જાતે તેડવા ગયે, ત્યારે રૂબરૂમાં બધે ખૂલાસો થયો અને બાઈ ઘરે આવી. એ માણસે જે પિતાના લખેલા કાગળને ફરીથી વાંચ્યો હોત અથવા તો બાઈએ જવાબ લઈને કાંઈક પણ ઈશારે કર્યો હોત, તો એ બન્નેને બે વર્ષને વિરહ વેઠ પડત નહિ. સામાન્ય ભૂલમાં બે ય દુઃખી થયાં. ભાઈને બાઈને ખપ હતો અને બાઈને ભાઈને ખપ હતો, એક-બીજા વિના એક-બીજાને ફાવતું નહોતું, છતાં પણ નહિ જેવી બાબતમાં એવું બન્યું. આનું નામ, ભવિતવ્યતાની બલવત્તા. કુણાલે પિતૃભક્તિવશ કરેલું સાહસ
રાજા અશકે પણ જે પોતાના પત્રને રવાના કરતાં પહેલાં વાંચી લીધું હોત, તે એ પત્રથી જે પરિણામ આવ્યું, તેવું વિષમ પરિણામ આવવા પામત નહિ. પરિણામમાં કુમાર કુણાલ સદાને માટે અન્ય બન્યું છે. જે કે-કુમાર કુણાલ અબ્ધ બનવા છતાં ય, તેની ઉપર માતાની મનેભાવના ફળી નથી અને સુયુક્તિથી કુણાલે મેટી ઉંમરને થયા બાદ પોતાના પુત્રને માટે રાજ્ય પિતાના પિતાની પાસેથી જ મેળવ્યું છે, પણ વિષમ પરિણામ આવ્યું, અને તે કેઈથી ય ઈનકાર થઈ શકે તેમ નથી.
પ્રધાન પાસે રાજાને પત્ર પહોંચતાં, તેને વાંચીને તો તેના