________________
ખીજો ભાગ—શાસ્ત્રપ્રસ્તાવના
૪૯૯
જ આચરણ કરનારા બની જાય છે. જો એમ છે, તે પછી જ્ઞાનીઓએ આ જ્ઞાનાચારને જૂદો કેમ કહ્યો ?—આવા પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે. એવા પ્રશ્નનું સમાધાન એ છે કે–કેટલાક એવા હોય છે કે—માત્ર સૂત્રને જ આળવે, કેટલાક એવા હાય છે કે–માત્ર અર્થને જ એળવે અને કેટલાક એવા હાય છે કે–સૂત્રને પણ એળવે અને અર્થને પણ એળવે. જે સૂત્ર ખેલે તે અશુદ્ધ ખેલે તેમ જ જે અર્થ કરે તે ખાટા કરે, એવાઓને બચવાને માટેના આ આઠમે આચાર છે. સૂત્ર અને અર્થ-એ બન્નેનું શક્તિસામગ્રી મુજબ અને ચાગ્યતા ગુજમ જ્ઞાન સંપાદન કરવાના પ્રયત્ન કરવા જોઇએ.
આ આઠેય આચારા શાભાવે પણ છે અને શ્રેયેાભાગી પણ બનાવે છેઃ
આ રીતિએ આપણે આઠ જ્ઞાનાચારા સંબંધી કેટલીક વિચારણા કરી આવ્યા. આ શ્રી ભગવતીજી સૂત્ર, આ આઠ પ્રકારના જે જ્ઞાનાચારો છે, તેનાથી પરિવૃત્ત છે. આ આઠ આચારાને ‘ પ્રવચનેાપચાર’ તરીકે ઓળખાવવામાં આવેલા છે, એટલે આ આઠ આચારાના પાલનમાં પ્રવચનની ભક્તિ રહેલી છે. એથી જ, આ આઠ આચારાને ટીકાકાર મહર્ષિએ
'
ચારૂ ’ તરીકે ઓળખાવ્યા છે. ‘ ચારૂ ’ એટલે સુન્દર, મનેાહર. ખરેખર, આ આઠે આચારા ઘણા જ સુન્દર અને મનાહર છે. આ આઠ આચારાથી જ્ઞાન અને જ્ઞાનેાપાર્જનના પ્રયત્ન દ્વીપી ઉઠે છે. જ્ઞાનને અને જ્ઞાનાધ્યયનને તેમ જ જ્ઞાનદાનને પણ દીપાવનાર અને એને સફલતાની પરાકાષ્ઠાએ પહેોંચાડનાર આ આઠે આચારો છે. જયકુંજર જેમ એને