________________
ખીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૧૦૭
પશુ અને ને ? કોઈની શક્તિ ક્ષીણ થઈ જાય, એમ પણ અને ને ? કાઈને માંદગી આવે, એમ પણ બને ને ? અથવા કોઈ અસાધારણ સંચાગેામાં મૂકાઈ જાય, એમ પણ મને ને? એ બધા વખતે અથવા તે એવા બીજા પણ શકય પ્રસંગેા પ્રાપ્ત થતાં, ચાલુ વિધિમાર્ગ મુજબ રત્નત્રયીની આરાધનાને ચાલુ રાખી શકાય તેવું ન હોય, તેા શું કરવું ? આરાધના રત્નત્રયીની જ કરવાની ભાવના છે, પણ ઉત્સર્ગમાર્ગે આરાધના ચાલુ રાખી શકાય તેવી સ્થિતિ નથી, તે કરવું શું ? એવા વખતે કેવી કેવી રીતિએ વર્તીને રત્નત્રયીની આરાધનામાં ટકી રહેવું, એને અંગે જે ઉપાયા બતાવવામાં આવ્યા છે, તે અપવાદમાગ છે. જે ઉત્સર્ગમાર્ગમાં આભ્યા નથી, તેને તે અપવાદમાર્ગને ખપ જ કયાં પડવાના છે ? એટલે ‘ અપવાદમાગ એ પણ એક પ્રકારના મેાક્ષમા જ છે, માટે આપણે તા એ માર્ગે ચાલીને કલ્યાણ સાધીશું’–આવું જેઓ માને કે ખાલે, તેઓ તા માર્ગના રહસ્યને પામેલા જ નથી. મેાક્ષના અર્થી જીવેાની નજર તેા, ઉત્સર્ગમાર્ગ તરફ જ હાવી જોઈએ. અપવાદમાર્ગ તા, કારણ વિશેષે કાઈ વ્યક્તિ વિશેષને માટે છે. કેટલાક અપવાદો એવાય છે કે—ઘણાને રાજ વારંવાર સેવવા પડે, પરન્તુ એવાઓએ પણ પેાતાની નજર તેા ઉત્સર્ગસેવન માર્ગના તરફ જ રાખવી જોઈ એ.
ઉત્સર્ગમાર્ગની જેમ અપવાદમાર્ગને અનુસરવામાં પણ આરાધના કેમ, તેને જણાવતું ઉદાહરણ :
પ્રશ્ન- અપવાદમામાં ઉત્સર્ગ માથી તદ્દન ઊલટા પ્રકારનું આચરણ પણ હોઈ શકે અને તેમ છતાં પણ તેમાં