________________
૪૬૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને વિનયાચાર ઉપરથી બહુમાનનું માપ કાઢે છે, પરંતુ તેમાં ખેટા પડવાની–ઠગાવાની સંભાવના પણ ઘણી છે. એમાં તે, બહુમાન ન હોય તે છતાં પણ “બહુમાન છે”—એમ પણ લાગે, એ ય સંભવિત છે અને બહુમાન હોય તે છતાં પણ
બહુમાન નથી” એમ લાગે એ ય સંભવિત છે. આમ છતાં ચ, બહુમાનને જાણવાનાં લક્ષણ છે અને એ લક્ષણો દ્વારા જે બારીકાઈથી જોઈ શકવાની બુદ્ધિ હોય, તે બહુલતયા બહુમાન છે કે નહિ”—તેને નિર્ણય કરી શકાય છે.
જેના પ્રત્યે બહુમાન હોય છે, તેના અભિપ્રાયને અનુસરવાનું મન થયા વિના રહેતું નથી. એ શું ઈચ્છે છે, એને જાણવાની કાળજી સતત્ રહ્યા કરે છે અને કેમ કરીને એની ઈચ્છાને પૂર્ણ કરી શકાય-એનું ચિન્તન પણ રહ્યા કરે છે. એની મરજીથી વિરૂદ્ધ ચાલવાની તે સ્વને ય ઈચ્છા થાય નહિ, પણ એની એકે એક મરજીને સંતોષવાનું મન થયા કરે. બહુમાનનું આ પહેલું લક્ષણ છે.
બહુમાનનું બીજું લક્ષણ એ છે કે-જેના પ્રત્યે બહુ માન હોય, તેના દેને જોવાનું મન થાય નહિ; દેશે જેવાઈ જાય, તે પણ તે દોષને હૈયું વજન આપે નહિ પણ એને ભૂલી જાય; અને એના દેને ઢાંકવાની કાળજી રહ્યા કરે. કેઈના પણ જાણવામાં એના દે આવે નહિ, એની તકેદારી રહ્યા કરે. કેઈએના દેની વાત કરે, તો તેને યથાશક્તિ રેકે, તેના ગુણે તરફ જોવાનું કહે, આ ગુણે પાસે એ દોષની તો કાંઈ જ કિંમત નથી–એમેય કહે, એ દેશે ભલે દેષ તરીકે દેખાતા હોય, પણ વસ્તુતઃ એને માટે આ દેષ રૂપ છે કે નહિ, એ વિચારણીય છે–એમ પણ કહે; અને
બહુમાનનું બ
નવાનું મન થી નહિ પણ