________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
પુત્રના મેંઢાને જૂઓ !”
ડોસી તરત જ ઘેર ગઈ અને પેલા અને વિદ્યાર્થીઓ પોતાનું કાર્ય પતાવીને ગુરૂની પાસે પાછા આવ્યા.
તેઓ આવીને ઉભા રહ્યા, ત્યાં પેલી ડેસી હર્ષઘેલી બનીને દેડતી દેડતી એક મૂલ્યવાન ધોતી જેટે લઈને ત્યાં આવી પહોંચી અને પહેલા વિદ્યાર્થીને પગે પડીને તેણીએ ધતી જેટ ભેટ આપતાં કહ્યું કે-“તમારા કહ્યા મુજબ જ બન્યું. હું મારે ઘરે ગઈ, ત્યારે મારે પુત્ર ક્ષેમકુશળ પરદેશથી આવી ગયો હતો. તમારું વચન ફળ્યું.”
આ પ્રસંગે તે, બીજા વિદ્યાર્થીના હૈયામાં રહેલા ક્રોધ રૂપી અગ્નિને ભભૂકાવી મૂક્યો. ગુરૂ પ્રત્યે ખૂબ રેષાવાળો બનીને તે ગુરૂની પાસે ગયા અને કહ્યું કે “તમારા જેવા અનુપમ જ્ઞાનના નિધિ અને સર્વ વાતની જાણ પણ જ્યારે અતિશય વિનયવાળા બે સમાન શિષ્યમાં આ ભેદભાવ કરે, ત્યારે એ વાત કેવી કહેવાય ? કેને કહેવાય? અને એ વાતને કહીને તેની પાસે ઉપલભ્ય દેવડાવાય? જ્યારે અમૃત સમાન શીતલ ચન્દ્રમંડલમાંથી અંગારાઓની વૃષ્ટિ થાય, જ્યારે હજાર કિરણવાળો સૂર્ય પોતે જ અન્ધકારને ઉત્પન્ન કરનારે બને, જ્યારે કલ્પવૃક્ષની સેવાથી સંપત્તિ પ્રાપ્ત થવાને બદલે ઊલટું દારિદ્ર પ્રાપ્ત થાય, જ્યારે ઉત્તમ વૈદ્યના યોગે જ મંદવાડ પેદા થવા પામે અને જયારે ઠંડા પાણીમાંથી અગ્નિના ભડકા ઉઠે, ત્યારે તેને દોષ કેને દેવો ?”
રેષમાં બે છે, ઠપકો આપતાં બેલ્યો છે, દેષ દેતાં બે છે, એટલે હૈયે બહુમાન નથી, છતાં પણ ભાષા કેવી છે?
બહુમાન વિના પણ એ વિનયાચારનું પાલન કરવાને