________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
'
9
આ માળા કેવા શુદ્ધ હૃદયવાળી છે અને પેાતાની પ્રતિજ્ઞાની કેવી પાલક છે ? ' અને આવા વિચાર કરીને તે, પેાતાની તાજી પરણેલી સ્ત્રીને, તેણીની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવાને માટે જવાની આજ્ઞા આપે છે.
હવે તે ખાળા ઘરમાંથી નીકળીને પેલા માળીની પાસે જવાને નીકળે છે. તેણીએ કિંમતી વસ્ત્રો પહેરેલાં છે તેમ જ ભારે આભૂષાને પણ ધારણ કરેલાં છે. રસ્તામાં તેણીને ચારાના ભેટો થાય છે. ચારા કહે છે કે બધાં આભૂષણા ઉતારી આપ, હિતેા અમે તને લૂટીને પણ લઈ લઈશું.’
એ ખાળા, આ ચોરાને પણ પેલા માળીની સાથે થયેલા કરારની વાત કહે છે અને તેના અન્તમાં જણાવે છે કે૮ એક વાર તમે મને એ માળીની પાસે જઇ આવવા દ્યો. હું આવું એટલે તમે ખૂશીની સાથે માર આભૂષણેાને લઇ લેજો.
૪૫૨
ચોરેને પણ લાગ્યું કે આવી સત્ય પ્રતિજ્ઞાવાળી ખાઈ જુઠ્ઠું ખેલે નહિ, માટે હમણાં આને જવા દ્યો અને આ જ્યારે પાછી વળશે ત્યારે આપણે આનાં આભૂષણાને લઇ લઈશું. ’
આમ ચોરાની પાસેથી છૂટીને તે ખાળા જ્યાં આગળ ચાલી, ત્યાં ઘેાડેક દૂર જતાં તેણીને એક માનવભક્ષી અને ક્ષુધાતુર એવા રાક્ષસે જોઇ અને રૂંધી. રાક્ષસ તેણીનું ભક્ષણ કરી જવાને માગતા હતા.
એ માળાએ રાક્ષસને પણ પોતાની બધી હકીકત કહી સંભળાવી અને કહ્યું કે-‘હાલ તેા તેં મને જવા દે. તારે મારૂં ભક્ષણ કરવું હોય, તો હું વળતી વેળા આવું ત્યારે તું મારૂં ભક્ષણ કરજે. ’