________________
૪૫૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
પણ એ જ હેતુને સિદ્ધ કરવાના આશયથી સંભળાવી હતી. ચારને શાધી કાઢયો ને પકડયો :
આથી, કથાને કહી રહ્યા બાદ, નગરજનાને ઉદ્દેશીને શ્રી અભયકુમારે પૂછ્યું કે- તમને મેં જે કથા કહી, તેમાં સર્વથી વધારે દુષ્કર કાર્ય કર્યુ કાણે કહેવાય ? એ માળાના પતિએ, ચારોએ, રાક્ષસે કે માળીએ ? તમે આ બાબતનો વિચાર કરીને જવાબ દા’
આવા પ્રસંગેામાં, જવાબ દેનારાના હૈયાના વલણને, જવાબમાં કહેવાએલી વાત ઉપરથી પારખી શકાય છે. નગરજનામાં જે લેાકેા ઇર્ષ્યાવાળા હતા, પેાતાની પત્ની કાઈની ય પાસે જાય તે ખમી શકે નહિ–એવા સ્વભાવના જે લેાકેા હતા, તે લેાકાએ શ્રી અભયકુમારના પ્રશ્નના જવાબમાં કહ્યું કે– એ ચારમાં સર્વથી વધુ દુષ્કર કાર્ય તે તેના પતિએ કર્યું કહેવાય, કારણ કે—પેાતાની નવાઢા પત્નીને અંગે સ્પર્શ પણ કર્યાં નહોતા, તે છતાં ય તેણીને અન્ય પુરૂષની પાસે જવા દીધી.’ નગરજનોમાં જે લેાકેા એવા સ્વભાવના હતા કે—જ્યારે પોતે ભૂખ્યા થયા હોય, ત્યારે ગમે તેનું ગમે તેવું હોય તો પણ ખાઈ ગયા વિના રહે નહિ, તેઓએ શ્રી અભયકુમારના પ્રશ્નના જવાબમાં કહ્યું કે સર્વથી વધુ દુષ્કર કાર્ય કરનાર તો રાક્ષસ જ ગણાય, કારણ કે તે ક્ષુધાતુર હતો, તે છતાં પણ તેણે તે ખાળાનું ભક્ષણ કર્યું નહિ અને તેણીને છેડી દીધી. નગરજનોમાં જે લેાકેા વ્યભિચારી હતા, તેઓએ શ્રી અભયકુમારના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે સર્વથી વધુ. દુષ્કર કાર્ય કરનાર તરીકે તા માળીને જ ગણી શકાય, કારણ
''