________________
ખીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૪૦૧
સ્વભાવમાં જ સ્થાપિત બનાવવા હોય, તે। આ બન્ને યુ નચેાનું શરણ સ્વીકારવું પડે. આ બેમાંથી એક પણ નયને . અસ્વીકાર કરનાર તેા, સંસારમાં વિભાવદશામાં જ રઝળ્યા કરે છે. ઢારીના ધ્યેય છેડા હાથમાં રાખીને એક તરફ ઢીલ મૂકીને બીજી તરફ ખીંચાયુ :
કેવળ એક નયના આધારે ચાલનારા અને બીજા નયની સદંતર અવગણના કરનારા મિથ્યાદષ્ટિ છે. એ ચ નયાને જે સ્વીકારે, તે જ સમ્યગ્દષ્ટિ છે. આ નિશ્ચય નય અને વ્યવહાર નયમાં પણ સાતેય નયાના અને એથી સઘળા ય નયાના સમાવેશ થઈ જાય છે. મનને સુન્દર-નિર્મલ અનાવવું જોઇએ; અને જેવું મન નિર્મલ તેવું જ વચન પણ નિર્મલ અને વર્તન પણ નિર્મલ બને, એવી રીતિએ પ્રવર્તવું જોઇએ. આ રીતિએ જે પ્રવર્તે, તે પૂર્ણ નિર્મલતાને પામે. એકલા મનને નિર્મલ અનાવવાનું કહે અને વચનની તથા વર્તનની મલિનતા ચાલેએમ કહે, તે કદી નિર્મલ અની શકે નહિ. તમે વલેણું જોયું છે ? દહીંમાંથી માખણને તારવવાને માટે શું શું કરવું પડે છે, તે જાણા છે ? એના આશ્રય લીધા વિના માખણુ પણ નીકળી શકતું નથી. નર હાય કે નારી હોય, પણ વલાણું વલાવે ત્યારે એ ય હાથામાં દારીને રાખવી પડે છે. ઢારી રાખીને પણ યથાવિધિ ક્રિયા થાય તા જ ફળ મળે. માખણ દહીંમાં જ રહેલું છે, પણ એ માખણ જરૂરી ક્રિયા વિના નીકળે નહિ. તેમ આત્માના ગુણા આત્મામાં જ રહેલા છે, પણ જરૂરી ક્રિયા વિના તે પ્રગટે નહિ. દહીંમાં રહેલા માખણને કાઢવાને માટે દહીંને ગેાળીમાં નાખવું પડે. એ દહીંની વચ્ચે