________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૧૧ યક છે. સાચે નાથ, પરમ નાથ તો કેવળ મેક્ષનું દાન કરવાના જ લક્ષ્યવાળો હોય. બીજાં જે કેઈદાનો એ કરે, તે પણ મેક્ષહેતુથી જ કરે, માટે એ દાનેને સમાવેશ એક્ષદાનમાં જ થાય. જેને મેક્ષ મળે, તેનું સઘળું ય દુઃખ સદાને માટે જાય અને તે સદાને માટે સંપૂર્ણ કેટિના સુખને પામનારે બની જાય. આવું દાન, ભગવાન શ્રી જિનેશ્વરદેવે કરે છે. આવું દાન પતે જ કરે છે એમ નહિ પણ પોતે આવું દાન કરવાનો જે માર્ગ–તેને વહેતો કરે છે, કે જે માર્ગના પ્રતાપે અનેકાનેક અન્ય જીવે પણ મેક્ષનું દાન કરનારા બને છે. આવી રીતિએ મોક્ષનું દાન કરનારા નાથની તોલે અન્ય કેઈ જ નાથ આવી શકે નહિ. મોક્ષનું દાન ઉપદેશથી જ થાય અને તેમાં સામા છવની
પણ લાયકાત વિગેરે જોઈએ : મેક્ષનું દાન મેક્ષને ઉપાય બતાવવા દ્વારા જ થઈ શકે છે. કેઈ પણ પૌગલિક વસ્તુની માફક, મોક્ષ દઈ શકાતો નથી. તમે જ જૂઓ કે–સંસારમાં વિદ્યાદાન કેવી રીતિએ દેવાય છે? ભણાવનાર અને ભણનારના સુયોગે જ વિદ્યાદાન કરી શકાય છે ને ? વિદ્યા અપાતી નથી, પણ બતાવાય છે. આને આ કહેવાય અને આને તે કહેવાય, આના સંગથી આમ બને અને તેના સંગથી તેમ બને, આવી આવી રીતિએ બતાવવા દ્વારા જ વિદ્યાનું દાન કરાય છે. ભણાવનાર ગમે તેટલું બતાવે, પણ ભણનાર જે એને ગ્રહણ કરી શકે નહિ, ગ્રહણ કરી શકે પણ યાદ રાખી શકે નહિ અને ચાદેય રાખે છતાં તેના ઉપર વિચારણાદિ કરે નહિ, તે શું