________________
બીજો ભાગ–શાસ્રપ્રસ્તાવના
૪૨૧
એવું મળ્યું કે જે સાથેની સાથે તે ફરતા હતા, તે સાર્થ ભૂલથી એક અટવીમાં પેઠા.
અટવી તા ઘણી મેાટી હતી, પણ સાથે જ્યાં અટવીમાં પેઠા કે તરત જ તે સાર્થને લૂંટવાને માટે ચારા આવી પહોંચ્યા. ચારા આવ્યા, એટલે સૌએ જરના ભાગે પણ જાનને મચાવવાને માટે ભાગવા માંડ્યું. તેમને ખબર હતી કે– આ ચારો આપણું જર તેા બધું લૂંટી લેશે, પણ આપણા જાન પણ લેશે, કેમ કે-આપણે જીવતા રહીએ એમાં ચોરાને પેાતાના જીવનું જોખમ લાગે.
અધા ભાગ્યા, એટલે પેલા મુસાફર પણ ભાગ્યા. એ વખતે ભાગી છૂટવું એટલેા જ ખ્યાલ હતા, પણ ભાગીને કથાં જવું એને ખ્યાલ નહાતા. પેલા મુસાફર એવા રસ્તે ભાગ્યા કે તે દોડતા દોડતા મહા અટવીમાં પહોંચી ગયા.
મહા અટવીમાં પહેાંચી ગયેલા તે પુરૂષની પાછળ એક હાથી પડ્યો. એ હાથી ઘણા ઉંચા હતા, તેના ગંડસ્થલમાંથી મઢનાં ઝરણાં ઝરતાં હતાં, તેણે પેાતાની શૂંઢને ઉંચી કરી હતી, તેનાં પગલાં જોરદાર હતાં, તેનું મુખ તપાવેલા તાંબા જેવું રાતું હતું, મેઘની જેમ તે ગર્જના કરતા હતો અને ક્રોધથી ઉદ્ધત બનેલા તે સાક્ષાત્ યમરાજ જેવા લાગતા હતા.
આવેા જંગલી હાથી પૂંઠે પડે, પછી માણસ કરે શું ? જીવ લઈને ભાગે કે બીજું કાંઈ થાય ? અને ભાગતાં ભાગતાં પણ એને એમ જ થયા કરે કે હમણાં મર્યાં કે મરીશ,
પેલા માણસેય નાઠા, ઘણા નાઠા, પણ હાથી એની લગાલગ આવી પહેાંચ્યા. પેલા માણસ મુંઝાયા કે હવે તા ખલાસ. ત્યાં એની નજરે એક કુવા પડ્યો. એ કુવા ઘાસથી ઢંકાઈ
२७