________________
૧૭–યાગ અને ક્ષેમ :
ચાગ અને ક્ષેમ રૂપ એ કાનઃ
જયકુંજરની સાથે શ્રી ભગવતીજી સૂત્રની સરખામણી કરીને, શ્રી ભગવતીજી સૂત્રની મહત્તાનો ખ્યાલ આપી રહેલા ટીકાકાર મહર્ષિ, પોતે રચેલી શાસ્રપ્રસ્તાવનામાં, પંદરમા વિશેષણ તરીકે ક્માવે છે કે
“ યોગક્ષેમ ઊંચુ હસ્ય | Y
એટલે કે-જયકુંજરને જેમ એ કાના છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્રને પણ યાગ રૂપ અને ક્ષેમ રૂપ એ કાના છે. છાપેલી પ્રતિની ભૂલ :
અત્રે એક વાતના ખૂલાસા કરવા આવશ્યક છે. શ્રી ભગવતીજી સૂત્રની ટીકાવાળી આ જે છાપેલી પ્રત છે, તેમાં આ વિશેષણ નથી. એમ લાગે છે કે-છપાવતાં રહી જવા પામ્યું હશે અથવા તા કાઈ ભૂલવાળી હસ્તલિખિત પ્રતના આધારે ચાલ્યા જતાં ભૂલ રહી જવા પામી હશે. આ વિશેષણ ન જ હાય, એમ તા અને નહિ; કારણ કે હાથીનાં સઘળાં ય અંગેાની ટીકાકાર મહર્ષિએ અત્રે ઘટના રી છે. જયકુંજરનાં બધાં અંગોના તેએ ઉલ્લેખ કરે અને કાનાના ઉલ્લેખ કરે નહિ–એ મને નહિ. પ્રતને શેાધનારે જો જરા વધુ લક્ષ્યથી જોયું હાત, તા આવી ભૂલ રહી જવા પામત