________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
ધર્મક્રિયાઓમાં ધર્મક્રિયાઓના વ્યવહારમાં જ તેએ વ્યવહારથી પર મને છે; ખાકી તા, વ્યવહાર વિના તેએના વ્યવહાર ચાલે છે જ કયાં ? ખાવાને, પીવાના, પહેરવાના, એઢવાના, એમ પૌદ્ગલિક ભાગે પલેગને લગતા વ્યવહારને ચાલુ રાખીને, તે પેાતાને વ્યવહાર વિનાના કહેવડાવે છે. એવી બધી ક્રિયાઓ કરે અને ધર્મક્રિયાઓમાં અખાડા કરે, એના શે અર્થ ? એના અર્થ અનર્થ, પ્રમાદની પીડાના જ એ એક પ્રકાર છે. જ્યાં સુધી દેહને અંગેના વ્યવહાર, માહ્ય વ્યવહાર છૂટે નહિ, ત્યાં સુધી આત્મા જે આત્મહિતકર ક્રિયાના વ્યવહારથી વંચિત બને છે, તેા તે વેંચના જ પામે છે. જ્યાં સુધી ખાદ્ય વળગેલું છે, ત્યાં સુધી આત્મહિતકર ધર્મવ્યવહારની જરૂર જરૂર છે. ખાદ્ય ખલા છૂટે એટલે વ્યવહાર આપેાઆપ અટકે છે, પણ ત્યાં સુધી ધર્મવ્યવહારથી અટકનાર પોતે લટકે છે. સિદ્ધાવસ્થાને સંપ્રાપ્ત કર્યા પછીથી બહારનું વળગણુ નથી અને એથી વ્યવહાર નથી; પણ એ પહેલાં વ્યવહારને તજવાનું કહેનાર-ધર્મબ્યવહારની જરૂર નથી એવું કહેનાર, કેવળ ભવભ્રમણના વ્યવહારમાં જ અટવાઈ રહે છે. એવા નિશ્ચયવાદીએ, એકાન્તવાદમાં ગબડી જઈને, દુર્ગતિના ખાડામાં ગબડી પડે છે, કારણ કે–તેએ ઉત્સૂત્રપ્રરૂપણા રૂપ મહા ભયંકર પાપને ઉપાર્જનારા અને છે.
૪૦૩
શુદ્ધ વ્યવહાર આન્તરિક શુદ્ધિ માટે જોઈએ ઃ
અણુસમજ આદિના કારણે જે એવાઓથી દોરવાઈ ગયા હૈાય, પણ જેએ આગ્રહી ન હોય, તેઓ શ્રી ભગવત્તીજી સૂત્ર રૂપ જયકુંજરનાં નિશ્ચય નય તથા વ્યવહાર નય