________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
ભ્રમ થયેા અને તમે એવું કર્યું, કે જેનાથી મારે લાજવું. પડે. પિતા થઇને તમે મને વગેાવા નહિ. એ મહા સતી છે–એવી મારી ખાત્રી છે.’
દુગિલાનું સન્માનઃ
૩૩૭
કુલટાને આવા પતિ મળી જાય, પછી જોઇએ શું ? ડાસા મૂંગા થઈ ગયા, તા ય દુર્ખિલાએ એ વાતના પીછે છેડવો નહિ. તેણીએ કહ્યું કે- દૈવી ક્રિયાથી હું મારા સતીપણાને સાખીત કરીશ.’ અને તેણીએ એમાં પણ એવું કર્યું કે—એ સતી તરીકે પૂરવાર થઈ. લાકમાં તે આ પ્રસંગથી ભારે સન્માનને પામી. એ પ્રસંગ અન્યા, ત્યારથી દુર્ખિલા • નુપૂર–પંડિતા ’ એવા નામથી આળખાવા લાગી.
ખ્યાતિને પ્રયત્ન નહિ કરતાં, સારૂં કરવાના અને સારા અનવાના પ્રયત્ન કરે :
આવું બધું, કલ્પનામાં પણ ઝટ આવી શકે નહિ–એવું બની જવાથી, દેવદેિનના પિતા દેવદત્ત ડેાસાને ભારે આઘાત લાગ્યા. પુત્રવધૂએ એનેા ગજબના પરાભવ કર્યાં. આંખે જોયેલું, ખાત્રી કરેલી અને નિશાની પણ લઇ લીધેલી; છતાં પણ દેવદત્ત ડાસા ઠ્ઠો પૂરવાર થયા અને ઉપરથી નિર્લજ્જ પણ ડર્યાં. શાથી આવું બન્યું હશે ? દુર્ખિલા કુલટા હતી, જુઠ્ઠી હતી, કપટી હતી, છતાં પણ એ સાચી, શાણી અને સતી તરીકે જાહેર થઈ તેમ જ લાકથી અને પતિથી સન્માનિત અની; જ્યારે ડાસા ચાકસાઈવાળા, દીર્ઘદૃષ્ટિ અને સાચા હોવા છતાં પણ એવકૂફૅ, નિર્લજ્જ અને ખાટા કર્યાં. આમાં કોઈ આ આંખે અદૃશ્ય એવી જ વસ્તુ કામ કરી ગઈ, એમ લાગે