________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૭૯ - “
સન-શાન-રાત્રિાળ મામા’ .
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રને વેગ, એ જ મેક્ષમાર્ગ છે. અને–
હાનનિયાભ્યાં નો' –એને પણ વાસ્તવિક અર્થ એ જ છે. સમજ સાચી હેવી જોઈએ. થેડી પણ સમજ સાચી હોવી જોઈએ. સમ્યદર્શન ગુણ વિના સાચી સમજ હેય નહિ અગર થાય નહિ અને સમ્યગ્દર્શન ગુણ પ્રગટતાંની સાથે જ, તે આત્માનું જે જ્ઞાન હોય, તે સમ્યક્ કેટિનું બની જાય. સદાચરણ ધર્મ તરફ આકર્ષે:
એવું જ્ઞાન અસલ્કિયાઓને તજા અને સન્ક્રિયાઓને કરાવે. એક વાર સમ્યજ્ઞાન ગુણ પ્રગટ્યો, એટલે છેવટમાં છેવટ અર્ધ પુદ્ગલપરાવર્ત કાલથી પણ અલ્પકાળમાં સમ્યચારિત્ર અવશ્ય પમાય. જે કિયા દેખાવમાં સક્યિા પણ હેય, પરંતુ તે જે સમ્યજ્ઞાન પૂર્વકની ન હોય, તે તે ક્રિયા સમ્યજ્ઞાનને અવશ્ય પમાડે એવું કહી શકાય નહિ. આમ છતાં પણ, સલ્કિયા સમ્યજ્ઞાનને પામવામાં કારણ ન જ બને એવું પણ નહિ. સલ્કિયા સમ્યજ્ઞાનને પામવામાં, વૃદ્ધિ પમાડવામાં અને ટકાવવામાં ઘણી મદદગાર નિવડે છે. વળી સલ્કિયાને જેવાથી લધુકમ ભદ્રિક જી અનુમોદના કરવા દ્વારા મેક્ષમાર્ગની પ્રાપ્તિનું બીજ પિતાના અન્તઃકરણમાં વાવે છે. બાલ જીને ધર્મ તરફ આકર્ષાવામાં સદાચરણ એ પહેલું કારણ બને છે. ચારિત્ર વિનાને જ્ઞાની નિન્દા કરાવે, પણ જ્ઞાન વિનાનું ચારિત્ર નિન્દા નહિ કરાવે. જ્ઞાનગુણ પણ