________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૮૧ બાપની બીમારી આમ વધી ગઈ એટલે પેલા વૈદ્યને ઘેર બોલાવ્યો. વૈદ્ય આવ્યો એટલે છોકરાએ કહ્યું કે-“તમે આપેલી દવા આપ્યા પછીથી તે મારા બાપની બીમારી વધી ગઈ.” - વિદ્યને જરા શંકા પડી. એણે પૂછ્યું કે-“દવા લાવવામાં તે કાંઈ ભૂલ થઈ નથી ને? ... કારણ કે-એને ખાત્રી હતી કે–એ દવા કરે તે ફાયદે જ કરે. . પેલો છે કહે છે કે-“દવા બીજે ક્યાંયથી લાવ્યું નથી. તમારે ત્યાંથી જ દવા લાવ્યા હતા અને એ જ દવા તમે કહ્યા મુજબ ખલમાં ઘૂંટીને મેં તરત પાઈ દીધી હતી.”
વૈદ્ય કહે કે મેં દવા આપી નહોતી, પણ દવા લખી આપી હતી. એ દવા બજારમાંથી લાવવાની હતી. તે પછી તેં તારા બાપને પાયું શું?”
છેકરે કહે કે-“મેં તે તમે જે આપ્યું હતું તે જ લસોટીને પાઈ દીધું.” * વૈદ્ય કહ્યું કે મૂખ! દવાને બદલે દવા લખેલું કાગળીયું જ ઘૂંટીને પાઈ દીધું, પછી બીમારી વધે નહિ તે થાય પણ શું?”
પછી વધે જાતે જ ઉપચાર કરીને એના બાપને બીમારીમાંથી ઉગારી લી.
કહેવાની મતલબ એ છે કે–સમજ જે સાચી ન હોય અને ઉંધી હોય, તો આવું પરિણામ પણ આવે. એટલે સાચી સમજ સાથે સક્યિાનો યોગ મળે તે મેક્ષ સધાય. સાચું કલ્યાણ ભાવનેત્રથી જ થાયઃ
ટીકાકાર મહર્ષિએ જ્ઞાન-ચરણને નયનયુગલની ઉપમા આપી છે, તે જ્ઞાનચરણના સંબંધને અને કાર્યને જોઈને