________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
૩૮૨૫
નય ખાટા ઠર્યા વિના રહે જ નહિ. નયે જો સાચા રહેવું હોય, તા એવા હુંકારમાં નહિ જ તણાવું જોઇએ. એવા હુંકાર આબ્યા એટલે સત્યવાદીપણું ગયું અને અસત્યવાદીપણું આવ્યું. નય માત્રને તમે ખાટા કહો, તો બધાં ય વચના મૃષા જ ઠરી જાય, પણ એમ નથી. જ્યાં સુધી કાઈ પણુ નય, સ્વપક્ષપ્રતિબદ્ધ મની જઈને અન્ય પક્ષાના સર્વથા નિષેધ કરનારા ખનતા નથી, ત્યાં સુધી તે નય સાચા રહી શકે છે. ખાટાપણાને લાવનાર દુરાગ્રહ છે. જે અતિશય સ્વાર્થમાં પડી જાય, તે ખોટું જ કરે ને ? સૌ પાતપેાતાના સ્વાર્થ ભલે સાથે, પણ કાઈ કાઈના સ્વાર્થની આડે આવ્યા વિના પોતપોતાના સ્વાર્થ સાધે,તો સૌ સુખે સ્વાર્થને સાધી શકે; જ્યારે બીજાના સ્વાર્થની આડે આવીને જ જે પોતાના સ્વાર્થને સાધવા માગે, તે કયા પેદા કરે. અન્ય દર્શનાએ આવી રીતિએ જ કજીયા પેઢા કર્યા છે, જ્યારે શ્રી જૈન દર્શને કજીયાઓને શમાવવાનું કામ કર્યું છે. શ્રી જૈન દર્શને, જ્યાં સત્યના અંશ માત્ર પણ હોય તેના અપલાપ કર્યો નથી, છતાં પણ અન્ય સર્વ દર્શનાને મિથ્યા જ કહ્યાં છે. અન્ય સર્વ દર્શનાને મિથ્યા કેમ કહ્યાં ? બીજાના સ્વાર્થને ઘાત કરીને માત્ર પેાતાના જ સ્વાર્થને સિદ્ધ કરવાની વૃત્તિની જેમ, અન્ય દર્શના પેાતાતાને ઈષ્ટ એવા નયને પકડીને અન્ય નયાના સર્વથા નિષેધ જ કરનારાં બન્યાં છે, માટે તે સર્વ દર્શનાને શ્રી જૈન દર્શને મિથ્યા કહ્યાં છે.
શ્રી જૈન દર્શનનાં મતાં ય વાકયો સાચાં અને અન્ય દર્શનાનાં બધાં ય વાકથો ખાટાં કેમ ?
શ્રી જૈન શાસને તે। જેટલે અંશે જે સાચું તેને તેટલે