________________
૩૮૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
અંશે સાચું કહ્યું છે અને બધા ય સત્યાંશને નિરાગ્રહપણે સ્વીકાર કરીને, પિતે એકાન્ત સત્યવચની હોવાનું સાબીત કરી આપ્યું છે. આમ કેઈને ય ખેટા કહે નહિ અને આમ સૌને ખોટા કહે બેટા નહિ કહેવામાં આંશિક સત્ય એ કારણ અને ખોટા કહેવામાં એ આંશિક સત્યને એ દુરાગ્રહ કે અન્ય સર્વ સત્યને નિષેધ એ કારણ. અન્ય સર્વ દર્શનમાં આવી વિડમ્બના રહેલી છે. અન્ય દર્શને જ્યારે પોતપોતાની તસ્વસ્વરૂપ સંબંધી માન્યતાનું પ્રતિપાદન માત્ર કરતાં હોય, ત્યારે આપણને લાગે કે–આ વાત તે ભગવાન શ્રી જિનેશ્વરદેએ પણ આ જ પ્રમાણે કહેલી છે; પણ જ્યાં એ દર્શને પિતપિતાની માન્યતાથી પર એવી સઘળી ય માન્યતાઓને અસ્વીકાર કરીને તેને સર્વથા અભાવ જ સિદ્ધ કરવા માંડે, એટલે એ મહા મૃષાવાદી બની જાય. એ કદાગ્રહને કારણે, એનું જે આંશિક સત્ય હોય, તે પણ અસત્યની જ કેટિનું બની જાય. શ્રી જૈન શાસનમાં આવું કદી પણ બને નહિ. જે અપેક્ષાનું વર્ણન ચાલતું હોય તે અપેક્ષાનું વર્ણન કરે, પણ અન્ય અપેક્ષાઓને સર્વથા નિષેધ કરે નહિ. આથી શ્રી જૈન શાસનનાં સઘળાં ય નયવાક્યોને સાચાં જ કહેવાય અને અન્ય દર્શનેનાં સઘળાં ય વાક્યોને ખોટાં જ કહેવાય. દ્વવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક કોને કહેવાય?
એટલે “જેટલા વચનના માર્ગો એટલા ન”—એમ કહેવા છતાં પણ, સાત સે નાની પણ વાત કરી, પાંચ સે નાની પણ વાત કરી અને સાત નાની વાત પણ કરી, એથી કાંઈ મુંઝાઈ જવા જેવું નથી. એમ સમજવાનું નથી કે