________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
૩૬૫ જે આચરણ, તેને એ શેઠે આચર્યું નહિ માટે!
એ વાત એવી છે કે–એક શેઠના ઘરમાં રાત્રિના વખતે ચેર આવ્યા. ચારેએ આવીને શેઠના ઘરની ભીંતને કેચીને બકેરું પાડવા માંડ્યું, ત્યારે તેના અવાજને સાંભળીને શેઠ પણ જાગી ગયો અને શેઠાણું પણ જાગી ગઈ
શેઠાણીએ ધીરેથી શેઠને કહ્યું કે સાંભળો છે? કઈ આપણી ભીંતને કેચતું લાગે છે!”
શેઠે કહ્યું કે-“હું જાણું છું.”
શેઠાણું સમજી કે-શેઠ જાગે છે અને જાણે છે, એટલે વધે નહિ. એના મનને કે–ચેરે ઘરમાં પેસે તે પછીથી શેઠે એમને સપડાવવાને અને પકડાવવાનો વિચાર કર્યો હશે. આથી શેઠાણું મુંગી પડી રહી.
ડી વાર થઈ એટલે પેલા ચારે તે શેઠના ઘરની ભીંતને કેચીને ઘરમાં દાખલ થયા. શેઠ-શેઠાણું મુંગાં જ પડ્યાં રહ્યાં છે. ચરોએ તપાસ કરી, તો તેમને લાગ્યું કેઘરમાં કઈ જાગતું નથી. આથી તેઓ તે ઓરડામાં ગયા, કે જે ઓરડામાં તીજોરી હતી.
ચેરોએ ત્યાં જઈને તીજોરીને તેડવા માંડી, તે ય શેઠ તે હાલ્યા ય નહિ; એટલે શેઠાણી પાછી અધીર બની. એણે ધીરે રહીને શેઠને ઢઢળ્યા અને કાનમાં કહ્યું કેતીજોરી તેડે છે.”
શેઠે કહ્યું કે તું મુંગી રહે. હું જાણું છું.”
પાછી શેઠાણું પડી રહી. ચેરેએ તે તીજોરીને તેડીને, એમાં જે દરદાગીના અને રોકડ નાણું વિગેરે હતું, તે બધું બહાર કાઢયું, અને એ બધાનું પિટકું પણ બાંધ્યું. શેઠાણી