________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૩૬૩
ભણતર, ગણતર અને રળતર-એ ત્રણેયની જરૂર
દુનિયામાં પણ કહેવાય છે કે–ભણતર, ગણતર અને રળતર ત્રણેય જોઈએ. જે ભણે હેય પણ ગણ્ય ન હોય, તેનું ભણતર નકામું, અને જે ભણે તથા ગણે હેય પણ જે રળતા ન હોય, તેનું ભણતર ને ગણતર નકામું! ગણતર વિના ભણતર નકામું અને રળતર વિના ભણતર તથા ગણતર નકામું. આ વાતને, તમે તમારા વ્યવહારમાં તે બરાબર સમજે છે, આજ સુધીમાં તમે પણ “ભણતર, ગણતર અને રળતરએ ત્રણેય જોઈએ”—એવી સલાહ તે અનેક વાર અને કેને આપી હશે. જે ભર્યો હોય પણ ગણ્ય ન હોય, તેને તમે જીન્દગીમાં કેટલી ય વાર મૂર્ખ કહ્યો હશે. જે ભણેલે– ગણેલે હેય પણ રળવા તરફ લક્ષ્ય ન આપતે હેય, તેને તમે “આળસુ પાડા જેવ' અથવા તે “ભોઠ અથવા તો “ભણતરને લજવનારે” વિગેરે વિશેષણ પણ આપ્યાં હશે. આ તે તમારા પિતાના અનુભવની અને તમને ઝટ ખ્યાલમાં આવે એવી વાત છે ને ? દુનિયામાં જેઓ સ્કૂલ બુદ્ધિના કે જડભરત જેવા ગણાય છે, તેઓ પણ મેટે ભાગે આવી વાતને ઝટ સમજી જાય છે. કેમ ? ખબર છે કેરળતર જેઈએ, રળતર માટે ગણતર જોઈએ અને ગણતર માટે ભણતર જોઈએ. તમે પદ્ગલિક રળતરમાં રાચે છે, એટલે એ દષ્ટિએ તમને આ વિચાર આવે છે અને જેઓ આત્માના રળતરને સમજે, તેમને એ દષ્ટિએ પણ આ વિચાર આવે; પણ આ વિચાર આવશ્યક છે–એમાં તે કંઈનાથી પણ ના પાડી શકાય એવું છે જ નહિ. તમારે છોકરે જે ભણ્ય હેય