________________
૩૪૯
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના સાંભળી જેવી કરી નાખી અને મહાવતને હુકમ કર્યો કેહાથીને પડતું મૂકાવ!”
રાજાની આજ્ઞાને સાંભળીને, મહાવતે હાથી પાસે તેને બીજો પગ પણ બહાર કઢાવ્યો અને માત્ર બે પગેના આધારે ‘જ હાથીને ગિરિશિખર ઉપર સ્થિર ઉભે રાખે.
આવા દશ્યને જોઈને, લોકો વધારે જોરથી પિકાર કરી ઉડ્યા કે-“આ હાથી તે કઈરીતિએ વધ કરવા ગ્ય નથી.”
એ વખતે ય રાજાએ માન્યું નહિ. રાજા તે મૂંગે જ રહ્યો. મૌનને અર્થ એ જ હતો કે-“મારી આજ્ઞાને અમલ ચ જ જોઈએ.’
મહાવત એ વાતને સમજી ગયો, એટલે એણે છેલ્લો દાવ અજમાવ્યો. હાથીના ત્રીજા પગને પણ તેણે બહાર કઢાવ્યો અને માત્ર એક જ પગ ઉપર હાથીને ગિરિશિખર ઉપર સ્થિર ઉભો રાખે.
એ હસ્તિના આવા અદ્ભુત ચરિતને જોઈને, લેકે એના નાશને જેવાને માટે અસમર્થ બની ગયા. ત્યાં ભારે હાહાકાર મચી ગયો અને લોકેએ પિતપતાના હાથને ઉંચા કરીને રાજાને વિનવતાં કહ્યું કે-“હે નાથ ! આવી અદ્ભુત અને અજોડ કેળવણથી કેળવાએલા આ હાથીને, હજુ પણ બચાવી લે, એ જ એગ્ય છે. જેમ દક્ષિણાવર્ત શંખ દુર્લભ છે, તેમ આ બીજો હાથી મળ એ પણ દુર્લભ છે. આપ સ્વામી છે, માટે આપને જેટલી અને જેવી શિક્ષા કરવી
ગ્ય લાગે, તેવી અને તેટલી શિક્ષા અપરાધિઓને કરી શકે છે, પરંતુ આ હાથી તે પરાધીન પશુ હોઈને નિરપરાધી છે. આપ જે હજુ પણ નહિ માને અને હાથીને નાશ જ