________________
૩૪૩
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના હાથ જોડીને આદર કરનારા કેટલા ? જ્યારે તમે જોયું ને કે-રાણું જેવી રાણું પણુ, મહાવતના હાથે, હાથીને બાંધવાની લખંડની સાંકળથી માર ખાય છે! કારણ? કારણ બીજું કેઈ નહિ, પણ વિષયસુખની લાલસા ! ક્રોધ શમ્યો ને કામે પુનઃ કાબૂ મેળવ્યો :
રાણી આજીજી કરીને મહાવતને કહે છે કે તમે મને મારે નહિ. આજે હું મેડી થઈ, તેમાં મારે ગૂન્હ નથી. રાજાએ આજે કેઈ નવા માણસને રક્ષક તરીકે રાખે છે. એ જાગતું હતું, એટલે હું આવું શું રીતિએ? એ હમણાં જ ઉંઘી ગયો અને લાગ જોઈને હું તરત જ અહીં આવી. માટે મારા વહાલા ! તમે મારા ઉપર ગુસ્સે કરે નહિ.”
રાણુએ માર ખાતે ખાતે પણ વિનયથી જ્યારે આ પ્રમાણે મહાવતને કહ્યું, ત્યારે તેને ક્રોધ શસ્પે. કોઈ શખે, એટલે કામ જેરમાં આવ્યું. કામ તે રાહ જ જોઈ રહ્યો હતો. કહે કે-કામની તીવ્ર લાલસાના કારણે જ કોધ ઉત્પન્ન થવા પામ્યો હતો. કામની તીવ્ર લાલસાએ જ મહાવતને અસહનશીલ બનાવ્યું હતું અને એ અસહનશીલતા ક્રોધ રૂપે પરિણમી હતી. બાકી, કામ તે ક્રોધ શમે ને પિતાને અવકાશ મળે, એમાં જ રાજી હતો. ક્રોધ શપે એટલે કામે કાબૂ મેળવ્યું અને બન્નેએ થાય તેટલું કાળું કર્યું. પછી જ્યાં એક પહોર રાત બાકી રહી, એટલે રાણી જેમ આવી હતી તેમ પાછી ઉપર ચાલી ગઈ પાસે નિરાંતે ઊંઘી ગયો :
આ આખે ય બનાવ, પિલા દેવદત્ત ડોસાએ જે.