________________
શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાના
દેવદિને કહ્યું કે–‘ કાલ હું તેમને જરૂર ઠપકે આપીશ.’ દુગિલા કહે છે કે−‘ના, હમણાં જ પિતાજીને ખેલાવા અને તમારે જે કહેવું હોય તે કહેા. ’
૩૩
દેવદિન્ત કહે છે કે– સવારે જ વાત.’
તેા ય દુગિલા કહે છે કે- તમને તમારા બાપા ખાટું સમજાવશે. કહેશે કે એ પરપુરૂષની પડખે સુતેલી હતી, માટે મેં નુપૂર કાઢી લીધું છે. તે વખતે તમે શંકામાં પડીને ઝંખવાણા પડી જશે. એને બદલે, અત્યારે જ ખેાલાવીને કહેા, તે વાત સાફ થઈ જાય. ’
દેવદિન્ત કહે છે કે તું ચિન્તા કર નહિ. હું ભાળે છું તે એમ માની લઈશ ?’
ગિલાના દાવની સફળતા :
અસ, આટલી તૈયારી કરીને, દુર્ખિલા ઉંઘી ગઈ. કેટલી વિચક્ષણતા છે ? બુદ્ધિમાં કાંઈ ખામી છે ? પણ બુદ્ધિના કેટલા બધા ભયંકર દુરૂપયાગ છે ? બુદ્ધિ સારી, પણ તે માર્ગાનુસારિણી હોય તે તારે, નહિ તો મારે. બુદ્ધિ, શક્તિ, એ વિગેરેની સફલતા તેના સદુપયેાગથી જ છે. જે કાઈ એના દુરૂપયોગ કરે, તેની બુદ્ધિને કે તેની શક્તિને વખાણાય નહિ.
બીજે દિવસે સવારે, દેવદિને જ પેાતાના પિતાને પૂછ્યું કે—એના પગમાંથી રાતના નુપૂર કેમ કાઢી ગયા હતા ?’
ડોસાએ જે સાચી હકીકત હતી તે કહી, પણ દેવદિન એ માને ? દુર્ગિલાએ એ માટે જ પહેલેથી દેવદ્યુિમ્નને યુદ્ગ્રાહીત કરી દીધા હતા. દેવદત્તે તા કહ્યું કે એ વખતે હુંજ વાડીમાં સુતા હતા. ત્યાં કોઈ પરપુરૂષ નહેાતા. તમને